Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌભાગ્ય અને સ્નેહનો સુંદર પર્વ - કરવા ચૌથ

Webdunia
ગુરુવાર, 13 ઑક્ટોબર 2016 (13:40 IST)
પતિની દીર્ધાયુ અને મંગળ કામના માટે સુહાગણ સ્ત્રીઓનો આ મહાન પર્વ છે.કરવા(જળ પાત્ર)દ્વ્રારા કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીને ચન્દ્રમાને અર્ધ્ય દઈને પારણ ( ઉપવાસના કૃષ્ણ પક્ષની ચતુર્થીને ચન્દ્ર્માને અર્ધ્ય દઈને પારણ ઉપવાસ પછીનો પ્રથમ ભોજન) કરવાનો વિધાન હોવાથી એનો નામ કરવા ચોથ છે. 
 
કરવા ચૌથ માં ચન્દ્રોદય સુધી નિર્જળ ઉપવાસ  રાખે છે. કરવા ચૌથમાં સ્ત્રીઓ દીવસભર ઉપવાસ પછી સાંજે સ્ત્રીઓ નવી દુલ્હનની જેમ સોળ શણગાર કરે છે,પૂજા કરે છે અને પૂજા સાથે મેળ -મિળાપ ,મસ્તી-મજાક ચાલ્યા કરે છે.. અને તે પછી સૌથી જરૂરી વાત છે ચાંદના દીદાર ની ,જેમાં પત્નીઓ ચાંદ અને પતિનો દર્શન કરી વ્રત ખોલે છે. 
 
સાંજ થતાં જ સ્ત્રીઓ કરવામાતા ની પૂજા પૂરા વિધિ-વિધાનના સાથે કરે છે. માટીના કરવાની ફેરબદલી કરાય છે .જેમાં સાત પૂરી ,ગુલગુલા ,મિઠાઈ વગેરેથી  ચાંદને અર્ધ્ય આપે  છે. 
 
આજકાલ ના બદલતા સમયમાં કરવા ચૌથના દિવસે પતિ પણ પત્નીની સુખી દાંપત્યની કામના કરે છે. જેત્જી તેમનો આગળનો જીવન સુખમય અને ચાંદથી દમકતો રહે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments