Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂર્યને જળ આપવાના નિયમ અને ફાયદા , જાણો 7 વાતો

Webdunia
રવિવાર, 12 જૂન 2016 (08:32 IST)
મહાભારતમાં કથા છે કે કર્ણ નિયમિત સૂર્યની પૂજા કરતા હતા અને સૂર્યને જળના અર્ધ્ય આપતા હતા. સૂર્યની પૂજાના વિશે ભગવાન રામની પણ કથા મળે છે કે દરેક દિવસ સૂર્યની પૂજા અને અર્ધ્ય આપતા હતા. શાસ્ત્રોમાં આ પણ કહ્યું છે કે દરેક દિવસ સૂર્યને જળ આપવું જોઈએ અને ઘણા લોકો આ નિયમના પાલન પણ કરે છે. પણ આ પણ નિયમ છે કે સૂર્યને જળ આપો તો જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં એના લાભ મેળવી શકાય છે. 
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્માના કારક જણાવ્યા છે . નિયમિત સૂર્યને જળ આપવાથી આત્મ શુદ્ધિ અને આત્મબળ મળે છે. સૂર્યને જળ આપવાથી આરોગ્ય લાભ મળે છે. 
 
સૂર્યને નિયમિત જળ આપવાથી સૂર્યના પ્રભાવ શરીરમાં વધે છે અને આ તમને ઉર્જાવાન બનાવે છે. કાર્યક્ષેત્રમાં એના તમને લાભ મળે છે. 
જેની નોકરીમાં પરેશાની ચાલી રહી હોય એ નિયમિત સૂર્યને જલ આપવા શરૂ કરે તો ઉચ્ચાધિકારીથી સહયોગ મળે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે. 
 
સૂર્યને જળ આપવાના નિયમના વિશે કહેવાય છે કે સૂર્યને સ્નાન પછી તાંબાના વાસણથી જળ અર્પિત કરવું. 
 
સૂર્યને જળ આપવાથી પહેલા ચપટી સિંદૂર કે લાલ ચંદન મિક્સ કરી અને લાલ ફૂલના સાથે જળ આપો. 


સૂર્યને જળ આપતા સમયે 7 વાર જળ આપો. એના સાથે સૂર્યના મંત્રના જાપ કરો તો આ વિશેષ લાભપ્રદ રહે છે. સંક્ય હોય તો આ સમયે લાલ વસ ત્ર ધારણ કરો. 

 

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments