Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરસ્વતી મંત્ર : સરસ્વતીનો મંત્ર દરેક પરીક્ષામાં અપાવશે સફળતા

Webdunia
દરેક દેવી-દેવતાઓનો એક મૂળ મંત્રે હોય છે. જેના વડે તેમનું આહ્વાન કરવામાં આવે છે. ધર્મ શાસ્ત્રોમાં દેવી-દેવતાઓની સ્તુતિ માટે ઘણા પ્રકારના મંત્રોને બનાવવમાં આવ્યા છે. આ મંત્ર વિશેષ રૂપે દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે બનેલા હોય છે. આ મંત્ર પ્રભાવી સિદ્ધ થાય છે.

સરસ્વતી પૂજન સમયે નિમ્નલિખિત શ્લોકથી ભગવતી સરસ્વતીનુ ધ્યાન કરો. જો સમયાભાવ હોય તો માત્ર એક વાર ઘી નો દીપક સળગાવીને વાંચી શકાય છે.

જ્યારે પણ કોઈ પરીક્ષા આપવા જાય ત્યારે આ મંત્રને સાચા મનથી માં સરસ્વતીનું સ્મરણ કરી 7 વાર વાંચો.

ॐ श्री सरस्वती शुक्लवर्णां सस्मितां सुमनोहराम्।।
कोटिचंद्रप्रभामुष्टपुष्टश्रीयुक्तविग्रहाम्।
वह्निशुद्धां शुकाधानां वीणापुस्तकमधारिणीम्।।
रत्नसारेन्द्रनिर्माणनवभूषणभूषिताम्।
सुपूजितां सुरगणैब्रह्मविष्णुशिवादिभि:।।
वन्दे भक्तया वन्दिता च मुनीन्द्रमनुमानवै:

વેદો મુજબ અષ્ટાક્ષર મંત્ર દેવી સરસ્વતીનો મૂળ મંત્ર છે.

श्रीं ह्रीं सरस्वत्यै स्वाहा।

જ્યારે પણ દેવી સરસ્વતીની પૂજા કરો અને નૈવૈદ્ય અર્પણ કરો ત્યારે આ મંત્ર 108 વાર જરૂર બોલો. આ મંત્ર દરેક વિદ્યાર્થીને પરીક્ષા અપાવવામાં અને તેની બુદ્ધિને અભ્યાસમાં એકાગ્રતા લાવવાનું કાર્ય કરે છે.

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments