Webdunia - Bharat's app for daily news and videos

Install App

શા માટે દેવ અને દેવીઓની મૂર્તિઓ પાણીમાં વિર્સર્જીત કરવામાં આવે છે ?

Webdunia
શુક્રવાર, 11 એપ્રિલ 2014 (16:15 IST)
શુ તમે વિચાર્યુ છે કે દેવી-દેવતાઓની મૂર્તિઓને પાણીમાં કયા કારણોથી વિસર્જીત કરાય છે .પંડિત જણાવે છે કે આનો  જવાબ શાસ્ત્રોમાં છે. શાસ્ત્રો મુજબ જળને બ્રહ્મનું સ્વરૂપ ગણાય છે. માનવામાં આવે છે કે સમગ્ર બ્રહ્માંડના સર્જનની શરૂઆત અને અંત માત્ર પાણીમાં જ હોય છે. 
 
પાણીને તર્ક અને જ્ઞાનનું પ્રતીક ગણવામાં આવે છે. જળને ભગવાન ગણપતિ ગણવામાં આવે છે. પાણીમાં શ્રીહરિનો વાસ છે  જેથી તેઓ નારાયણ કહેવાય છે.
 
માનવામાં આવે છે કે જ્યારે જળમાં દેવ પ્રતિમાઓનો વિસર્જીત કરાય છે તો દેવતાઓનો અંશ મૂર્તિમાંથી નીકળી પોતાના લોકમાં જાય છે એટલે પરબ્રહ્મમાં લીન થઈ જાય છે.  આ જ કારણ છે કે મૂર્તિઓને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. 

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments