Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિદેવને ખુશ કરવા હોય તો ખવડાવો કાગડાને ગુલાબજાંબુ

Webdunia
શનિવાર, 11 જુલાઈ 2015 (15:25 IST)
જો કોઈ માણસની કુંડળીમાં શનિ અશુભ કે નીચ સ્થાનમાં બેસ્યા  હોય અને અશુભ ફળ આપી રહ્યા હોય તો શનિની સેવા કરવી  જરૂરી થઈ જાય છે. શનિદેવને પ્રસન્ન કરવાના ઘણા રાસ્તા શાસ્ત્રોમાં જણાવ્યા છે. શનિને ખુશ કરવાના કેટલાક ઉપાય તો એટલા સરળ છે  જેને કરવું દરેક માટે સરળ હોય છે.

 જો કાગડાઓને શનિવારના દિવસે ગુલાબજાંબુ ખવડાવવામાં આવે તો શનિદેવની કૃપા મળી શકે છે.

આ રીતે હાથીની સેવા કરવાથી પણ શનિદેવથી સકારાત્મક અસર મળી શકે છે. હાથીનો  કાળા રંગ હોય છે. આથી એની સેવા કરવી લાભપ્રદ ગણાય છે. આમ તો શનિવારે ગરીબોને ભોજન કરાવવાથી પણ શનિદેવ તરત જ પ્રસન્ન થઈ જાય છે.

દરેક શનિવારે શનિદેવની પ્રતિમાને તેલથી સ્નાન કરાવો.  એક વાટકી તેલ નાખી એમાં પોતાનું મોઢુ જોઈ એને દાન કરી દો. આનાથી પણ શનિદેવ ખુશ થાય છે. શનિ મંદિરમાં જઈને શનિ ચાલીસા વાંચવાથી પણ શનિદેવના પ્રકોપથી બચી શકાય છે. જ્યોતિષી કહે છે કે શનિવારના દિવસે અગિયાર વાર દશરથકૃત શનિ  સ્ત્રોતના પાઠ કરવાથી શનિની સાઢેસાતી અને ઢૈય્યાના અશુભ ફળોમાં કમી આવે છે. 

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments