Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાન કરતી વખતે આ મંત્ર બોલશો તો શ્રાદ્ધ અક્ષય થઈ જશે

Webdunia
આપણા ધર્મ શાસ્ત્રોમાં પિતૃ પક્ષ દરમિયાન કરવામાં આવેલ અનેક પરંપરાઓ વિશે લખ્યુ છે. એ જ મુજબ શ્રાદ્ધમાં યથાશક્તિ બ્રાહ્મણોને બોલીવીને ભોજન કરાવવાથી અને તેમને દાન આપવાથી શ્રાદ્ધ અક્ષય થઈ જાય છે. પિતૃ પક્ષમાં યથાશક્તિ દાન આપવાની પરંપરા છે. એવી માન્યતા છે કે જે પણ દાન આપણે અહી કરીએ છીએ તે બધી વસ્તુઓ આપણા પિતરોંને પિતૃ લોકમાં પ્રાપ્ત થાય છે. 

દાન આપવા માટે પણ કેટલાક નિયમોનું પાલન કરવુ જરૂરી હોય છે. જો તમે કોઈ વસ્તુ દાન કરી રહ્યા છો તો તેની સાથે થોડા પૈસા પણ આપવાના હોય છે. ત્યારે જ દાનનું પૂર્ણ ફળ મળે છે. બ્રાહ્મણોને દાન આપતી વખતે મંત્રનું ઉચ્ચારણ પણ કરવાનું હોય છે. એ મંત્ર આ મુજબ છે.

यस्य स्मृत्या च नामोक्त्या तपोयज्ञक्रियादिषु।
न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतम्।

દાન આપતી વખતે આ શ્લોક બોલીને ભગવાન વિષ્ણુને શ્રાદ્ધકર્મની શુભ ફળની પ્રાર્થના કરવુ જોઈએ.

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments