હિન્દૂ ધર્મમાં તુલસીના છોડને માતાનો દર્જો આપ્યો છે. માન્યતા છે કે ઘરના આંગણે તુલસીનો છોડ લગાવવાથી તમામ મુશ્કેલી સમાપ્ત થઈ ઘરમાં ખુશાલી આવે છે. . ધર્મગંથોમાં ભગાવાન વિષ્ણુ અને તુલસીના લગ્નનું વિધાન છે. તેથી તુલસીને વિષ્ણુપ્રિયા નામેથી પણ ઓળખાય છે. તુલસીના પણ અનેક રૂપ છે. જેમાં રક્ત તુલસી, રામ તુલસી., વન તુલસી, જ્ઞાનતુલસી વગેરે છે.
- વાસ્ત્તુ દોષ મુક્તિ માટે તુલસીને દક્ષિણ-પૂર્વથી લઈ ઉત્તરપશ્ચિમ સુધી કોઈપણ સ્થળે લગાવી શકાય . જો જ્ગ્યા ન હોય તો કુંડામાં પણ તુલસીનો છોડ લગાવી શકાય છે.