Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો લાંબુ આયુષ્ય જોઈતુ હોય તો આટલા 5 કામ જરૂર કરો

Webdunia
શનિવાર, 12 એપ્રિલ 2014 (10:25 IST)
તમે સાંભળ્યુ હશે કે પહેલાના સમયમાં લોકો સો વર્ષથી પણ વધારે જીવતા હતા .  80-90 વર્ષ સુધી લોકો યુવાન રહી  ખાવા-પીવાનો અને જીવનનો આનંદ લેતા હતા.
 
પરંતુ ઉંમર હવે ઘટી ગઈ છે. 35 થી 40 વર્ષની ઉમરમાં વૃદ્ધાવસ્થાના સંકેતો દર્શાવવા શરૂ થાય છે. આવુ એ માટે છે કે પહેલાંના લોકોની દિનચર્યા શાસ્ત્રો પ્રમાણે હતી. 
 
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે. જે માણસ બ્રહ્મ મુહુર્તમાં ઉઠે છે. સૂર્યોદય પહેલાં ટોયલેટ અને સ્નાન ચોક્કસ સમયે કરે છે.
 
જે સમયસર ભોજન કરે છે અને સમયસર ઊંઘે છે. તેમનું આયુષ્ય લાંબુ હોય છે. આ પાંચ નિયમો ઉપરાંત એ પણ ધ્યાન રાખો કે દરરોજ સ્નાન પછી સૂર્યનારાયણને જળ અર્પિત કરી સૂર્યને નમસ્કાર કરવા જોઈએ .
 
જે શાસ્ત્રોમાં ઉલ્લેખ કરેલા આ નિયમોનું હંમેશા પાલન કરે છે તે બીમાર પણ ઓછા થાય છે અને લાંબા સમય સુધી યુવાન અને દીર્ધાયુ રહે છે.   

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments