Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો શું છે મૃત્યૂ થી પહેલા મૃત્યૂના સંકેત

Webdunia
મંગળવાર, 9 ફેબ્રુઆરી 2016 (15:53 IST)
ભોલેનાથ મહાકાલ સ્વરૂપ બીજા દેવોમાં પણ જુદા છે . ભગવાન શિવની મૃત્યૂ પર વિજય પ્રાપ્ત કરી છે. શિવ- મહાપુરાણમાં એવા ઘણા પ્રમાણ મળ્યા છે . જેને તમે જાણી આ નક્કી કરી શકો છો,  કે મૃત્યૂ ક્યારે આવશે અને ક્યારે નહી. આ વાત ભગવાન શિવએ માતા પાર્વતીને જણાવી હતી . 
 
જો માણસને ગ્રહોના દર્શન થતા પણ દિશાઓના જ્ઞાન ન હોય તો મનમાં બેચેની થાય છે, અને માણસની છહ(6) મહીનાની અંદર મૃત્યૂ થઈ જાય ચ હે. 
 
* માણસના માથા પર કાગડા કે કબૂતર બેસી જાય તો એ એક મહીનામાં મૃત્યૂ પામે છે. 
 

*અચાનક કોઈ માણસના શરીર સફેદ કે પીળો પડી જાય તો અને લાલ નિશાન જોવાય તો સમજવું કે અ માણસ  છહ(6) મહીનાની અંદર મૃત્યૂ પામશે. 
 
*કોઈ માણસને અગ્નિનો પ્રકાશ યોગ્ય રીતે નહી જોવાય તો સમજવું કે એ પણ 6 મહીનાની અંદર સમાપ્ત થઈ જશે. 
જો માણસ હિરણની પાછળ થતી શિકારીઓની આવાજને જલ્દી નહી સાંભળતો , એની મૃત્યૂ પણ 6 મહીનાની અંદર થઈ જાય છે. 

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments