Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૃષ્ણ ભગવાનના આ 9 અક્ષરના મંત્રથી બગડેલા કામ બની જાય છે

Webdunia
અમે કોઈ ચમત્કારની વાત નથી કરી રહ્યા. પણ જો તમે સાફ અને શુદ્ધ મનથી નિયમિત 15 મિનિટ શ્રી કૃષ્ણ કવચ મંત્રનો જાપ કરશો તો જીવનમાં ચાલી રહેલ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવામાં સફળતા મેળવી શકો છો.

શાસ્ત્રોમાં કૃષ્ણ મંત્રને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. આ મંત્ર બીજ મંત્રની જેમ કામ કરે છે. ભગવાન શિવે આ મંત્રના વિશે કહ્યુ છે કે ---- ' अतिगुह्यतरं तत्वं सर्वमंत्रौघविग्रहम। पुण्यात् पुण्यतरं चैव परं स्रेहाद् वदामि ते।

મતલબ આ અતિગૂઢ મંત્ર છે. આ મંત્ર દ્વારા બધા પ્રકારનો ભય અને સંકટ દૂર થઈ જાય છે. જીવનમાં આવનારી મુશ્કેલીઓ દૂર કરવામાં પણ આ મંત્ર સિદ્ધ થાય છે.

આ દિવ્ય મંત્ર છે. ॐ नमो भगवते तस्मै कृष्णायाकुण्ठमेधसे। सर्वव्याधिविनाशाय प्रभो माममृतं कृधि।।
{C}
 
P.R
{C}
રોજ સવારે પથારીમાંથી ઉઠતા જ કોઈને પણ કશુ બોલ્યા વગર ત્રણ વાર જપ કરવાથી બધા પ્રકારના અનિષ્ટનો અંત થઈ જાય છે. જો જીવનમાં વધુ મુશ્કેલીઓ આવી રહી હોય તો સંકલ્પ લઈને 51000 વાર જાપ કરો અને જાપ પૂરા થયા બાદ 5100વાર મંત્રનો જાપ કરતા હવન કરો.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

વધુ જુઓ..

નવીનતમ

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments