Webdunia - Bharat's app for daily news and videos

Install App

એ લોકોની મૃત્યુ જલ્દી થઈ જાય છે , જે કરે છે આ ચાર કામ

Webdunia
રવિવાર, 20 માર્ચ 2016 (10:07 IST)
શાસ્ત્રો  મુજબ કોઈ પણ માણસની મૃત્યૂનો સમય એ જ દિવસે નક્કી  થઈ જાય છે જ્યારે એમનો જન્મ થાય છે. સામાન્યત: કોઈ પણ માણસના મૃત્યૂનો દિવસ અને  સમય માલૂમ કરવું આશરે શક્ય છે. જ્યોતિષ મુજબ વિશેષજ્ઞ જયોતિષાચાર્ય પણ દિવસ અને સમય જરૂર જણાવી શકે છે. પણ ચોક્ક્સ સમય જણાવવું અશકય છે. 
 
પણ કેટલાક કામો એવા હોય છે જેથી માણસની મૃત્યૂ જલ્દી થઈ જાય છે. 

એટલેકે  પોતાની આત્માથી દ્વેષ કરવાની માણસની મૃત્યૂ જલ્દીએ થઈ શકે છે. 
 
શત્રુથી દ્વ્રેષ કરતા ધનના નાશ થાય છે. અને જીવને જોખમ ઉઠાવવું પડે છે. 
 
અકારણ કોઈ રાજાથી દ્વ્રેષ કરતા માણસના સર્વનાશ થઈ જાય છે. 
 
વગર કારણે કોઈ બ્રાહ્મણથી દ્વ્રેષ કરતા કુળનો ક્ષય થઈ જાય છે.
 
આચાર્ય ચાણ્કય કહે છે કે જો કોઈ માણસ પોતાની આત્માથી દ્વ્રેષ કરે છે એનું અનાદર કરે છે પોતાના શરીરના
ધ્યાન નથી આપતો ખાવા-પીવામાં અસાવધાની રાખે છે એની મૃત્યૂ જલ્દી થઈ શકે છે. 
શાસ્ત્રો મુજબ માણસ પોતે જ એમનો મોટું મિત્ર છે અને પોતે જ પોતાના સૌથી મોટો શત્રુ છે. 
 
આથી માણસ જો પોતાનાથી જ શત્રુતા કરશે તો એનું નાશ થવાનું નક્કી છે. આ રીતે જે લોકો વગર કારણે વિદ્વાનો અને સિદ્ધ મહાપુરૂષોઅથી દ્વ્રેષ કરે છે એનું આખુ પરિવારના નાશ થવાનું નક્કી છે. આ રીતે જે લોકો રાજા કે શાસકીય કર્મચારી કે અધિકારીથી દ્વ્રેષ કરે છે એ પણ નષ્ટ થઈ શકે છે આથી માણસને આ સંબંધે પૂર્ણ સાવધાની રાખવી જોઈએ. 
 

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments