Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિદેવને ખુશ કરવા હોય તો ખવડાવો કાગડાને ગુલાબજાંબુ

Webdunia
શનિવાર, 11 જુલાઈ 2015 (15:25 IST)
જો કોઈ માણસની કુંડળીમાં શનિ અશુભ કે નીચ સ્થાનમાં બેસ્યા  હોય અને અશુભ ફળ આપી રહ્યા હોય તો શનિની સેવા કરવી  જરૂરી થઈ જાય છે. શનિદેવને પ્રસન્ન કરવાના ઘણા રાસ્તા શાસ્ત્રોમાં જણાવ્યા છે. શનિને ખુશ કરવાના કેટલાક ઉપાય તો એટલા સરળ છે  જેને કરવું દરેક માટે સરળ હોય છે.

 જો કાગડાઓને શનિવારના દિવસે ગુલાબજાંબુ ખવડાવવામાં આવે તો શનિદેવની કૃપા મળી શકે છે.

આ રીતે હાથીની સેવા કરવાથી પણ શનિદેવથી સકારાત્મક અસર મળી શકે છે. હાથીનો  કાળા રંગ હોય છે. આથી એની સેવા કરવી લાભપ્રદ ગણાય છે. આમ તો શનિવારે ગરીબોને ભોજન કરાવવાથી પણ શનિદેવ તરત જ પ્રસન્ન થઈ જાય છે.

દરેક શનિવારે શનિદેવની પ્રતિમાને તેલથી સ્નાન કરાવો.  એક વાટકી તેલ નાખી એમાં પોતાનું મોઢુ જોઈ એને દાન કરી દો. આનાથી પણ શનિદેવ ખુશ થાય છે. શનિ મંદિરમાં જઈને શનિ ચાલીસા વાંચવાથી પણ શનિદેવના પ્રકોપથી બચી શકાય છે. જ્યોતિષી કહે છે કે શનિવારના દિવસે અગિયાર વાર દશરથકૃત શનિ  સ્ત્રોતના પાઠ કરવાથી શનિની સાઢેસાતી અને ઢૈય્યાના અશુભ ફળોમાં કમી આવે છે. 

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments