Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવાર માટે જ્યોતિષના નાના-નાના 5 ઉપાય

Webdunia
શનિવાર, 12 ઑગસ્ટ 2017 (09:41 IST)
શનિવારે શનિ અને હનુમાનજીના પૂજન ખાસ રૂપથી કરાય છે. જ્યોતિષ મુજબ શનિદેવની કૃપા મેળવા માટે શનિવાર શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કરેલ ઉપાયથી શનિના  દોષ શાંત થઈ શકે છે. માન્યતા છે કે હનુમાનના ભક્તોને શનિના અશુભ ફળોથી મુક્તિ મળે છે. આ કારણે લોકો શનિવારે હનુમાનજીની પૂજા કરે છે.



અહીં જાણો શનિવારે કરેલ નાના-નાના 5 ઉપાય 
 
1. દરેક શનિવારે સવારે-સવારે સ્નાન કરીને નિવૃત થઈ તેલના દાન કરો. એના માટે એક વાટકીમાં તેલ લો અને એમાં પોતાના ચેહરા જોઈ લો , પછી તેલના દાન કોઈ જરૂરતવાળા માણસને કરો. 
 
2. શનિદેવને તેલ અર્પિત કરો અને પૂજન કરો. શનિદેવને નીલા પુષ્પ ચઢાવો. 
 
3. પીપળને જળ ચઢાવો. પૂજા કરો અને સાત પરિક્રમા કરો. 
 
4. સૂર્યાસ્તના સમયે કોઈ એવા પીપળના પાસે દીપક પ્રગટાવો જે સુનસાન સ્થાન પર હોય કે કોઈ મંદિર પર સ્થિત પીપળ પાસે પણ દીપક પ્રગટાવી શકો છો. 
 
5. હનુમાનજીને સિંદૂર અને ચમેલીના તેલ ચઢાવો. હનુમાન ચાલીસાના પાઠ કરો. 

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments