મુંબઈમાં 26/11 ના આતંકી હુમલાની વરસી પર આજે સમગ્ર દેશ હુમલાના શહીદ જવાનોને યાદ કરી રહ્યાં છે.
આ પ્રસંગે લોકસભામાં પ ણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મુંબઈના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સાંસદોએ રક્તદાન પણ કર્યું. રક્તદાન કેમ્પનું આયોજન પ ાર્લ િયામેન્ટ એનેક્સીમાં કરવામાં આવ્યું.