rashifal-2026

વિશ્વભરમાં લેટ લતીફ કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં ભારત નંબર વન

Webdunia
P.R
ભારતમાં લેટ લતીફ કર્મચારીઓ માટે સ્થિતિ બહુ આદર્શ નથી. એક યા બીજા કારણોસર કામના સ્થળે તે ઓફિસે પહોંચવામાં મોડા પડતાં ભારતીય કર્મચારીઓને તેમની વારંવારની ભૂલ માટે બહારનો રસ્તો બતાવવાનું અંતિમ પગલું ૪૨ ટકા માલિકો દ્વારા ભરવામાં આવે છે. જે વિશ્વભરમાં સૌથી આગળ છે. નવ જેટલા દેશોમાં કરવામાં આવેલા સર્વે અનુસાર લેટ લતીફ કર્મચારીઓની હકાલપટ્ટીનું અંતિમ પગલું ભરનાર ૪૨ ટકા ભારતીય માલિકો પછી બીજા નંબરે બ્રાઝિલ આવે છે. બ્રાઝિલના ૨૬ ટકા જોબ પ્રોવાઈડર તેના મોડાં પડતાં કર્મચારીઓની હકાલપટ્ટી કરે છે. આ પછીના સ્થાને ૨૧ ટકા સાથે રિટર્ન નવ ટકા સાથે જર્મની અને પાંચમા સ્થાને સાત ટકા સાથે જાપાન આવે છે. ઓફિસમાં મોડા પડવા માટે કર્મચારીઓ દ્વારા અપાતાં પાંચ મુખ્ય કારણો છે. મોડા પડતાં કર્મચારીઓમાંથી ૩૩ ટકા કર્મચારી ટ્રાફિકનું કારણ આપે છે. તે પછી ૨૨ ટકા પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમના વિલંબને દોષ દે છે. ૧૮ ટકા કર્મચારીઓને ખરાબ હવામાનનું કારણ નડતું હોય છે તો ૧૪ ટકા ઊંઘ પૂરી નહીં થયાનું પણ બહાનું આગળ ધરે છે. છ ટકા કર્મચારી બાળકોને શાળાએ મૂકવા જવાથી મોડું થયાનું પણ કહેતા હોય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

IPL Auction 2026 Live Updates: અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પણ થઈ ધનવર્ષા, CSK એ 14.20 કરોડમાં ખરીદ્યો

પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોય તો ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, વાહન B6 જપ્ત કરવામાં આવશે - દિલ્હી સરકારની મોટી જાહેરાત

એક બિલાડી કપડાં ધોવાના મશીનમાં ૧૦ મિનિટ સુધી ફરતી રહી, પણ બચી ગઈ. કેવો ચમત્કાર!

હું તમને એક ખાનગી રૂમમાં મળવા માંગુ છું... ક્લબના માલિકે વેઈટર દ્વારા આમંત્રણ મોકલ્યું, પછી ...

Year Ender 2025 - કોણ છે ગુજરાતના એ 10 નેતા જેમણે 2025 માં ખેચ્યુ સૌનુ ધ્યાન ? ટોપ લિસ્ટમાં કંઈ પાર્ટીના કેટલા ચેહરા ?

વધુ જુઓ..

ધર્મ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

Show comments