Dharma Sangrah

આગમાં બળી ગયો ભિખારીનો ખજાનો !!

Webdunia
ગુરુવાર, 14 જાન્યુઆરી 2016 (14:20 IST)
એક ભિખારી એ સમયે બરબાદ  થઈ ગયો જ્યારે એની ઝૂંપડીમાં આગ લાગી ગઈ અને એમાં ભીખ માંગી-માંગીને કોથળામાં જમા કરેલા  હજારો રૂપિયા બળીને રાખ થઈ ગયા . અબ્દુલ રહેમાનને શક છે કે એના ઘરમાં કોઈએ જાણી જોઈને  આગ લગાવી છે. 
 
કલ્યાણના લહૂજી નગર ઝૂપડપટ્ટીમાં આવેલ  ભિખારીના ઘરમાં આગ લાગ્યા પછી જ્યારે આગ ઓલવવામાં  આવી ત્યારે તેના  નોટોના  ત્રણ-ચાર કોથળા બળી ગયા હતા. કોથળામાં ભરીને રાખેલા દસ-વીસના હજારો  નોટ સળગી ગયા. 
 
સ્થાનીક  લોકોનુ  કહેવું છે કે એમને જાણ નહોતી કે ઝૂંપડીમાં કોથળામાં પૈસા ભરીને મુક્યા  છે. ઘટનાની જાણકારી મળ્યા પછી છોકરો આવ્યો પણ એને પણ આ વાતની જાણકારી નહોતી કે ઘરમાં નોટોથી ભરેલા કોથળા મુક્યા  છે. 
 
અબ્દુલ રહેમાન પહેલે સોફા કવર સીવવાનું  કામ કરતો હતો. લગ્ન પછી બાળકો  જુદા થઈ ગયા અને તેમણે તેમની પત્ની સાથે ભીખ માંગવાનું શરૂ કરી દીધુ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

IPL Auction 2026 Live Updates: અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પણ થઈ ધનવર્ષા, CSK એ 14.20 કરોડમાં ખરીદ્યો

પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોય તો ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, વાહન B6 જપ્ત કરવામાં આવશે - દિલ્હી સરકારની મોટી જાહેરાત

એક બિલાડી કપડાં ધોવાના મશીનમાં ૧૦ મિનિટ સુધી ફરતી રહી, પણ બચી ગઈ. કેવો ચમત્કાર!

હું તમને એક ખાનગી રૂમમાં મળવા માંગુ છું... ક્લબના માલિકે વેઈટર દ્વારા આમંત્રણ મોકલ્યું, પછી ...

Year Ender 2025 - કોણ છે ગુજરાતના એ 10 નેતા જેમણે 2025 માં ખેચ્યુ સૌનુ ધ્યાન ? ટોપ લિસ્ટમાં કંઈ પાર્ટીના કેટલા ચેહરા ?

વધુ જુઓ..

ધર્મ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

Show comments