Webdunia - Bharat's app for daily news and videos

Install App

Akshaya Tritiya - આ ઉપાયોથી લગ્નમાં આવી રહેલ પરેશાની દૂર થઈ જશે

Webdunia
બુધવાર, 24 એપ્રિલ 2019 (09:36 IST)
અક્ષય તૃતીયા 28 એપ્રિલના રોજ આવી રહી છે. તેને વણજોયુ મુહૂર્ત પણ કહેવામાં આવે છે. કારણ કે આ દિવસે કોઈપણ કાર્ય મુહૂર્ત જોયા વગર પણ કરી શકાય છે. 
 
જ્યોતિષ મુજબ મંગલ, શનિ અને ગુરૂ લગ્નમાં મોડુ થવાનુ કારણ હોય છે. વ્યક્તિની જન્મ કુંડળીમાં સાતમા સ્થાન પર જીવનસાથી હોય છે અને જો આ સ્થાન પર ગુરૂ છે તો એ વ્યક્તિનો વિવાહ 30 વર્ષની આયુ પછી થાય છે. જો વ્યક્તિના લગ્ન પહેલા થાય છે તો તે લગ્ન લાંબો સમય સુધી ટકતા નથી. આ દિવસે તમે કેટલક ઉપાય કરીને લગ્નમાં આવી રહેલ અવરોધને દૂર કરી શકો છો. 
 
1. અખાત્રીજના દિવસે તમારા હાથમાં નારિયળ લો. તેને લઈને તમે તમારુ નામ ગૌત્ર બોલીને પીપળની સાત પરિક્રમા કરીને ત્યા નારિયળ મુકી દો. તેનાથી વિવાહમાં આવી રહેલ બધા અવરોધો દૂર થઈ જશે. 
 
2. અખાત્રીજાના દિવસે તમે શિવાલયમાં માટીના માટલાનું દાન કરો અને શિવ-પાર્વતીનો રૂદ્રાભિષેક કરો. 
 
3. અખાત્રીજના દિવસે તમે મંગળ, શનિ, ગુરૂનુ દાન પૂજન અને અભિષેક કરો. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments