rashifal-2026

Akshaya Tritiya 2021 Maa Laxmi Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરો આ કામ, આખુ વર્ષ મળશે ધન

Webdunia
શુક્રવાર, 14 મે 2021 (07:29 IST)
Akshaya Tritiya 2021 Maa Laxmi Upay: અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ હોય છે. અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલાક એવા ઉપાય કરવામાં આવે છે, જેને કારણે આખુ વર્ષ લક્ષ્મી કૃપા કાયમ રહે છે.
 
વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ એટલે કે અક્ષય તૃતીયા આ વર્ષે 14 મે, શુક્રવારે એટલે આજે છે. શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે અક્ષય તૃતીયાને પડવાથી આ દિવસ વધુ વિશેષ બની ગયો છે.
 
અખાત્રીજ પર કરો આ કામ 
 
- મા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. તેથી આ દિવસ માટે વિશેષ રૂપે સાફ સફાઈ કરો. પૂજામાં સ્વચ્છ કપડાં પહેરો. મા લક્ષ્મીનુ આહ્વાન કરો .
- બજારમાંથી 11 કોડીઓ લઈ આવો  અને તેમની પૂજા કરો અને પછી તેને  તિજોરીમાં પૈસા મુકવાના સ્થાન પર મુકી દો. 
-આ દિવસે સાત્વિક ભોજન લો. ભગવાનને ભોગ જરૂર લગાવો. કલેશ કંકાસથી બચો. 
- ગરીબોને યથશક્તિ દાન કરો. 
- આ દિવસે કેસર અને હળદરથી દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. 
- આ દિવસે કરવામાં આવતા કાર્યો અક્ષય થઈ જાય છે.  તેથી, આ દિવસે કોઈએ શુભ કાર્યો કરવા જોઈએ.
-  સોના અથવા ચાંદીની લક્ષ્મીજીની ચરણ પાદુકા ઘરે લાવો અને તેની નિયમિત પૂજા કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વધુ જુઓ..

નવીનતમ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

આગળનો લેખ
Show comments