Webdunia - Bharat's app for daily news and videos

Install App

મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું અમદાવાદમાં કોરોનાના વધુ કેસ આવવાનું કારણ

Webdunia
સોમવાર, 20 એપ્રિલ 2020 (19:04 IST)
અમદાવાદમાં કોરોના વાયરસના વધતા જતા કેસને ધ્યાનમાં લઈને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પ્રતિક્રિયા આપી હતી. અમદાવાદમાં નોંધાયેલા કેસ માટે તેમને વધુ વસ્તી અને ત્યાં કરવામાં આવી રહ્યા વધુ ટેસ્ટ જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે, ગત દિવસની જેમ વધુ એક દિવસ કોરોનાના કેસમાં વધારો નોંધાઈ શકે છે. કારણ કે, કોટ વિસ્તારમાં 90 ટકા સેમ્પલ લેવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. 
 
લેવામાં આવેલા સેમ્પલ ટેસ્ટ થયા પછી આગામી દિવસોમાં કેસની સંખ્યા ઘટાડો નોંધાશે. તેમને કહ્યું કે, તંત્ર દ્વારા કોરોના ના કેસ શોધવા માટે મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે અને આજ કામગીરીના કારણે 70 ટકા કેસ સામે આવ્યા છે.
 
અમદાવાદમાં કોરોનાના વધતા કેસના કારણે લોકો ચિંતિત જોવા મળી રહ્યા છે. પરંતુ, તે અંગે મ્યુનિસિપલ કમિશનરે કહ્યુ છે કે, સામે આવતા કેસ માટે ગભરાવાની જરૂર નથી, આ કેસ સામે આવવાનું કારણ કરવામાં આવતા વધુ ટેસ્ટ છે. 
 
અમદાવાદમાં અન્ય રાજ્યની તુલનામાં વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. દિલ્હીની તુલનાએ અમદાવાદના ટેસ્ટ અઢી ગણા વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિજય નહેરાએ કહ્યું હતું કે, શહેરના હોટસ્પોટ વિસ્તામાંથી જ 90 ટકા કેસ સામે આવ્યા છે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments