Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન જગન્નાથજીની નગરચર્યા શરૂ...શ્રદ્ધાળુઓમાં અપાર ઉત્સાહ

Webdunia
ગુરુવાર, 21 જૂન 2012 (10:08 IST)
આજે અષાઢી બીજ એટલે કે એ દિવસ જ્યારે ભગવાન જગન્નાથ , સુભદ્રા અને બલરામજીની સાથે નગર ચર્યા કરવા નીકળે છે. અમદાવાદમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પહિંદ વિધિ બાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું.
P.R

14 કિલોમીટર લાંબી રથયાત્રાના રૂટમાં લાખ્ખોની સંખ્યામાં ભક્તો જોડાઇ રહ્યા છે. રથયાત્રાની આગેવાની 18 ગજરાજો કરી રહ્યા છે, આ 18 ગજરાજોમાં 17 હાથણી અને 1 માત્ર હાથી છે. ગજરાજોને પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યા છે.

2 હજારથી વધુ સાધુ સંતો આ રથયાત્રામાં જોડાયા છે, અને 1 હજારથી વધુ ખલાસીઓ રથ ખેંચી રહ્યા છે.. આ રથયાત્રામાં 30થી વધુ અખાડાઓ જોડાયા છે.

રથયાત્રામાં 25 હજાર કિલોગ્રામ પ્રસાદનું વિતરણ થશે, 200 કિલો કેરી અને 200 કિલો કાકડીના પ્રસાદનું પણ વિતરણ થશે. આ રથયાત્રામાં 18 ભજન મંડળીઓ જોડાઇ છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

વધુ જુઓ..

નવીનતમ

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments