Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ જગન્નાથની રથયાત્રા જુઓ તસ્વીરોમાં...

Webdunia
બુધવાર, 6 જુલાઈ 2016 (11:29 IST)
ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે ભગવાન નગરચર્યાએ નીકળી ગયા છે. આજે વહેલી સવારે 4 વાગે મંદિરમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહ્યાં હતા.અને ભગવાનની આરતી ઉતારી હતી. મંગળા આરતી બાદ અમિત શાહે નીજ મંદિરમાં ઉપસ્થિત સેંકડો ભક્તોનું અભિવાદન કર્યું હતું. તેમની સાથે અમદાવાદના મેયર ગૌતમ શાહ પણ મંગળા આરતીમાં હાજર રહ્યા હતા.

જમાલપુર મંદિરેથી સવારે 7 કલાકે મુખ્યમંત્રી આનંદીબહેને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદ વિધિ કરી. મંગળા આરતી બાદ પ્રભુજીને ખાસ ગવાર-કોળાનું શાક, ખીચડીનો ભોગ ધરાવાયો હતો. 


ફોટા - સાભાર ફેસબુક 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments