Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ જગન્નાથની રથયાત્રા જુઓ તસ્વીરોમાં...

Webdunia
બુધવાર, 6 જુલાઈ 2016 (11:29 IST)
ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે ભગવાન નગરચર્યાએ નીકળી ગયા છે. આજે વહેલી સવારે 4 વાગે મંદિરમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહ્યાં હતા.અને ભગવાનની આરતી ઉતારી હતી. મંગળા આરતી બાદ અમિત શાહે નીજ મંદિરમાં ઉપસ્થિત સેંકડો ભક્તોનું અભિવાદન કર્યું હતું. તેમની સાથે અમદાવાદના મેયર ગૌતમ શાહ પણ મંગળા આરતીમાં હાજર રહ્યા હતા.

જમાલપુર મંદિરેથી સવારે 7 કલાકે મુખ્યમંત્રી આનંદીબહેને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદ વિધિ કરી. મંગળા આરતી બાદ પ્રભુજીને ખાસ ગવાર-કોળાનું શાક, ખીચડીનો ભોગ ધરાવાયો હતો. 


ફોટા - સાભાર ફેસબુક 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments