Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ ભગવાન જગન્નથની 143મી રથયાત્રા Live - સીએમ રૂપાણીએ ભગવાનનો રથ ખેંચીને કરાવ્યુ પ્રસ્થાન

Webdunia
મંગળવાર, 23 જૂન 2020 (07:26 IST)
કોરોના સંકટ વચ્ચે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા છે. રથયાત્રા પહેલા મંગળા ભગવાનની આરતી થાય છે. વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથજી મંદિરમાં મંગળા આરતી થઈ હતી. આ મંગળા આરતીમાં ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના મહંત દિલિપીદાસ, પ્રદિપસિંહ જાડેજા અને મંદિર પરિસરમાં રહેલા શ્રદ્ધાળુઓ મંગળા આરતીનો લ્હાવો લીધો હતો.

- સીએમ રૂપાણીએ ભગવાનનો રથ ખેંચીને કરાવ્યુ પ્રસ્થાન
- પ્રદિપસિંહ જાડેજા પણ રહ્યા હાજર 
- દર વર્ષની જેમ સીએમ વિજય રૂપાણી દ્વારા સોનાની સાવરણીથી પહિંદવિધિ કરવામાં આવી
- મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ પણ કરાઇ રથયાત્રામાં પહિંદવિધિનું ખૂબ જ વિશેષ મહત્વ
- આ પહિંદ વિધિ વર્ષો પહેલાં રાજ્યના રાજા દ્વારા કરવામાં આવતી હતી.

- CM રૂપાણી પત્ની અંજલિિ રૂપાણી સાથે જગન્નાથ મંદિરમાં પહોંચ્યા 
- જગન્નાથ મંદિરમાં રથ દર્શન માટે રખાશે, ભકતો સોશિયલ ડિસ્ટેન્સિંગના પાલન સાથે દર્શન કરી શકશે
- અમદાવાદમાં આજે રથયાત્રા નીકળશે નહીં
- ભગવાન જગન્નાથનો રથ મંદિર પરિસરની બહાર નીકળશે નહીં
- સમગ્ર વાતાવરણ ગુલાબી અને ભક્તિમય જોવા મળી રહ્યુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Play School Admission Age - બાળકોને પ્લે સ્કૂલમાં મોકલવાની આ યોગ્ય ઉંમર છે, પહેલા તમારા બાળકને આ મૂળભૂત કૌશલ્યો શીખવો

Child Story- ઉંદર અને બિલાડી ની વાર્તા/ બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ

Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો

સાઉથ ઈંડિયન ખીચડી

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

ડેબ્યુ ફિલ્મ ફ્લોપ થઈ તો 1 વર્ષ ઘરમાં કેદ રહ્યો સુપરસ્ટારનો પુત્ર, બોલ્યો - ચેક બાઉંસ થઈ ગયો, લાગ્યુ દુનિયા..

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

આગળનો લેખ
Show comments