Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ ભગવાન જગન્નથની 143મી રથયાત્રા Live - સીએમ રૂપાણીએ ભગવાનનો રથ ખેંચીને કરાવ્યુ પ્રસ્થાન

Webdunia
મંગળવાર, 23 જૂન 2020 (07:26 IST)
કોરોના સંકટ વચ્ચે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા છે. રથયાત્રા પહેલા મંગળા ભગવાનની આરતી થાય છે. વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથજી મંદિરમાં મંગળા આરતી થઈ હતી. આ મંગળા આરતીમાં ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના મહંત દિલિપીદાસ, પ્રદિપસિંહ જાડેજા અને મંદિર પરિસરમાં રહેલા શ્રદ્ધાળુઓ મંગળા આરતીનો લ્હાવો લીધો હતો.

- સીએમ રૂપાણીએ ભગવાનનો રથ ખેંચીને કરાવ્યુ પ્રસ્થાન
- પ્રદિપસિંહ જાડેજા પણ રહ્યા હાજર 
- દર વર્ષની જેમ સીએમ વિજય રૂપાણી દ્વારા સોનાની સાવરણીથી પહિંદવિધિ કરવામાં આવી
- મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ પણ કરાઇ રથયાત્રામાં પહિંદવિધિનું ખૂબ જ વિશેષ મહત્વ
- આ પહિંદ વિધિ વર્ષો પહેલાં રાજ્યના રાજા દ્વારા કરવામાં આવતી હતી.

- CM રૂપાણી પત્ની અંજલિિ રૂપાણી સાથે જગન્નાથ મંદિરમાં પહોંચ્યા 
- જગન્નાથ મંદિરમાં રથ દર્શન માટે રખાશે, ભકતો સોશિયલ ડિસ્ટેન્સિંગના પાલન સાથે દર્શન કરી શકશે
- અમદાવાદમાં આજે રથયાત્રા નીકળશે નહીં
- ભગવાન જગન્નાથનો રથ મંદિર પરિસરની બહાર નીકળશે નહીં
- સમગ્ર વાતાવરણ ગુલાબી અને ભક્તિમય જોવા મળી રહ્યુ છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments