Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાહરશાહ અલીબાબાની દરગાહ

Webdunia
N.D

ઈંદોરમાં આવેલી હજરત નાહરશાહ વલી બાબાની દરગાહ રાષ્ટ્રીય એકતાનું પ્રતિક માનવામાં આવે છે. અહીંયા બંને સંપ્રદાયના લોકો એકસાથે જીયારત કરે છે. દરેક ગુરૂવાર અને શુક્રવારે તો સાંપ્રદાયિક એકતાનું દ્રશ્ય જોવાલાયક હોય છે.

વડીલોનું કહેવું છે કે અહીંયા બાદશાહ ઔરંગજેબ પણ નમાઝ અદા કરી ચુક્યા છે. કોઈ એક સમયે અહીંયા પહોચેલા એક ફકીર એકાંતમાં ઈબાદત કર્યા કરતાં હતાં. તેઓ હંમેશા એવું કહેતાં હતાં કે મારા મૃત્યું બાદ મય્યતને તહાજ્જુલની નમાઝ બાદ મને દફનાવજો.

તહાજ્જુલની નમાઝ તે વ્યક્તિ દ્વારા પઢવામાં આવે જેમણે 12 વર્ષ સુધી સતત નમાઝ પઢી હોય. એક બાજુ પીરના સેવકોને ખબર પડી કે બાદશાહ ઔરંગજેબનું લશ્કર દિલ્હીથી દક્ષિણ તરફ જઈ રહ્યું છે.

સેવકોએ બધી જ વાત બાદશાહને જણાવી. આની પર બાદશાહે જણાવ્યું કે તેઓ તહાજ્જુદની નમાઝ પઢવા માટે કાબિલ છે. આ રીતે તે નમાઝ પઢવા માટે તૈયાર થઈ ગયાં. નમાઝ પઢ્યા બાદ લાશને દફનાવવામાં આવી. વડીલોનું કહેવું છે કે અહીંયા સાચા ખુદાપરસ્ત બાબા નૂરદ્દીન સાહેબની દરગાહ છે.

નાહરશાહ નામ કેવી રીતે પડ્યું-

વડીલોની વાતને માનીએ તો કોઈ એક વખતે અહીંયા દરગાહની આસપાસ વાઘ ફરતાં હતાં. બીજુ તો બીજુ પણ પોતાની પુંછડી વડે તી આખા આંગણની સફાઈ પણ કરતાં હતાં. એટલા માટે આ દરગાહ આજે પણ નહરશાહના નામે જાણીતી છે.

એવું કહેવામાં આવે છે કે અહીંયા માંગનારની દરેકની ઈચ્છા પૂર્ણ થાય છે. આ દરગાહ લગભગ સાત સો વર્ષ જુની છે.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments