Biodata Maker

ઈમાનની કસાવટ

બીજો રોઝો (રમઝાનુલ મુબારક)

Webdunia
N.D
રોઝા ઈમાનની કસાવટ છે. રોઝા સદાકત (સત્ય) ની તરાવટ અને દુનિયાની ઈચ્છાઓ પરની રોક છે. દિલ અલ્લાહના જીક્રની ઈચ્છા કરી રહ્યું હોય તો રોઝા આ ઈચ્છાને રવાની (ગતિ) આપે છે અને ઈમાનને નેકીની ખાણ અને પાકીગજીને પાણી આપે છે. પરંતુ રોઝા રાખ્યા બાદ દિલ દુનિયાની ઈચ્છા રાખે છે તો રોઝા આની પર રૂકાવટ પેદા કરે છે.

પવિત્ર રમઝાનમાં અલ્લાહનું ફરમાન છે 'યા અય્યુહલ્લજીના આમનુ કુતેબા અલયકુમુસ્સ્યામ' એટલે કે હે પુસ્તક (કુરઆન પાક)ને માનનારા રોઝા તમારી પર ફર્જ છે. આનો અર્થ એવો પણ છે કે પુસ્તક એન રોઝાને સમજો. એટલે કે કુરઆનને સમજીને વાંચો (આનો અર્થ એવો છે કે પવિત્ર કુરઆન ખુદાનું એટલે કે અલ્લાહનું કલામ છે અને તેને અદબ અને ખુશુઉ- સમર્પણની ભાવના સાથે પઢવું જોઈએ). તેની વ્યાખ્યા મનગઢંત એટલે કે મનમાની ન કરો. કેમ કે કુરાન ઈંસાફની એટલે કે અલ્લાહનું પુસ્તક છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

Show comments