Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોનું પગમાં કેમ ન પહેરવું જોઈએ ?

Webdunia
શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2016 (01:36 IST)
સોનાના અભૂષણ ગરમ  તાસીરના  હોય છે ચાંદી શીતળ હોય છે.  આયુર્વેદ મુજબ માણસનું  માથું ઠંડુ અને પગ ગરમ  રહેવા જોઈએ  આથી માથા પર સોના અને પગમાં ચાંદીના આભૂષણ જ ધારણ  કરવા જોઈએ. આનાથી માથા દ્વારા ઉત્પન્ન ઉર્જા પગમાં અને ચાંદીથી ઉતપન્ન ઠંડક માથામાં જશે. આથી માથું ઠંડુ અને પગ ગરમ  રહેશે. 
 
ચાંદીની પાયલ  પહેરવાથી પીઠ, એડી, ઘૂંટણના દુખાવા અને હિસ્ટીરીયા રોગોથી રાહત મળે છે. માથા અને પગ બન્ને તરફ  સોનાના આભૂષણ પહેરવાથી માથા અને  પગમાં સમાન ગરમ  ઉર્જા પ્રવાહિત થશે, જેનાથી માણસ રોગગ્રસ્ત થઈ શકે છે. 
 
ઝાંઝર  ચાંદીની હોવી જોઈએ. આ હમેશા પગમાં ઘસાય  છે જે મહિલાઓના  હાડકા માટે ઘણી લાભકારી છે. આનાથી તેના પગના  હાડકાને મજબૂતી મળે છે. 
 
હિન્દુ સંસ્કૃતિમાં સોનાને દેવતાઓનો આભૂષણ કહેવાય છે આથી સોનાના ઝાંઝરને પગમાં પહેરવા અપશકુન ગણાય છે. આ જ કારણ છે કે ઝાંઝર ચાંદીની જ બનાવાય છે.  
 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments