Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂર્યને જળ આપવાના નિયમ અને ફાયદા , જાણો 7 વાતો

Webdunia
રવિવાર, 12 જૂન 2016 (08:32 IST)
મહાભારતમાં કથા છે કે કર્ણ નિયમિત સૂર્યની પૂજા કરતા હતા અને સૂર્યને જળના અર્ધ્ય આપતા હતા. સૂર્યની પૂજાના વિશે ભગવાન રામની પણ કથા મળે છે કે દરેક દિવસ સૂર્યની પૂજા અને અર્ધ્ય આપતા હતા. શાસ્ત્રોમાં આ પણ કહ્યું છે કે દરેક દિવસ સૂર્યને જળ આપવું જોઈએ અને ઘણા લોકો આ નિયમના પાલન પણ કરે છે. પણ આ પણ નિયમ છે કે સૂર્યને જળ આપો તો જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં એના લાભ મેળવી શકાય છે. 
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્માના કારક જણાવ્યા છે . નિયમિત સૂર્યને જળ આપવાથી આત્મ શુદ્ધિ અને આત્મબળ મળે છે. સૂર્યને જળ આપવાથી આરોગ્ય લાભ મળે છે. 
 
સૂર્યને નિયમિત જળ આપવાથી સૂર્યના પ્રભાવ શરીરમાં વધે છે અને આ તમને ઉર્જાવાન બનાવે છે. કાર્યક્ષેત્રમાં એના તમને લાભ મળે છે. 
જેની નોકરીમાં પરેશાની ચાલી રહી હોય એ નિયમિત સૂર્યને જલ આપવા શરૂ કરે તો ઉચ્ચાધિકારીથી સહયોગ મળે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે. 
 
સૂર્યને જળ આપવાના નિયમના વિશે કહેવાય છે કે સૂર્યને સ્નાન પછી તાંબાના વાસણથી જળ અર્પિત કરવું. 
 
સૂર્યને જળ આપવાથી પહેલા ચપટી સિંદૂર કે લાલ ચંદન મિક્સ કરી અને લાલ ફૂલના સાથે જળ આપો. 


સૂર્યને જળ આપતા સમયે 7 વાર જળ આપો. એના સાથે સૂર્યના મંત્રના જાપ કરો તો આ વિશેષ લાભપ્રદ રહે છે. સંક્ય હોય તો આ સમયે લાલ વસ ત્ર ધારણ કરો. 

 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments