Webdunia - Bharat's app for daily news and videos

Install App

સફળતા ઈચ્છો છો તો ઘરથી નિકળતા પહેલા કરો આ 3 કામ

Webdunia
રવિવાર, 19 જૂન 2016 (12:40 IST)
અમે બધા સફળતા ઈચ્છે છે અમારા દરેક કાર્ય સફળ અને નિર્વિઘ્ન થાય પણ એવું નહી હોય છે. જ્યારે પણ કોઈ શુભ કાર્ય થી બહાર નિકળી રહ્યા હોય કે પછી કામમાં  સફળતા ઈચ્છતા હોય તો એને અજમાવીને જુઓ 
 

ઘરથી કોઈ પણ શુભ કાર્ય માટે નિકળતા સમયે શ્રી ગણેશાય નમ : બોલો પછી વિપરીત દિશામાં 4 પગ જાઓ , એ પછી કાર્ય પર હાલ્યા જાઓ , કાર્ય જરૂર બનશે. 

ઘરથી નિકળતા પહેલા ગોળ ખાઈને અને થોડું પાણી પીવીને જ જાઓ , તો કાર્યમાં સફળતા મળશે

ઘરના દ્વાર બહાર કાળી મરીના દાણ વિખેરી દો અને એના પર પગ મૂકીને નિકળી જાઓ અને ફરે વળીને ન જુઓ. પોતાની સાથે 5 આખી લવિંગ રાખો. આ ઉપાયથી બગડેલા કામ બનશે અને સફળતા જરૂર મળશે. 
 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments