Webdunia - Bharat's app for daily news and videos

Install App

શા માટે દેવ અને દેવીઓની મૂર્તિઓ પાણીમાં વિર્સર્જીત કરવામાં આવે છે ?

Webdunia
શુક્રવાર, 11 એપ્રિલ 2014 (16:15 IST)
શુ તમે વિચાર્યુ છે કે દેવી-દેવતાઓની મૂર્તિઓને પાણીમાં કયા કારણોથી વિસર્જીત કરાય છે .પંડિત જણાવે છે કે આનો  જવાબ શાસ્ત્રોમાં છે. શાસ્ત્રો મુજબ જળને બ્રહ્મનું સ્વરૂપ ગણાય છે. માનવામાં આવે છે કે સમગ્ર બ્રહ્માંડના સર્જનની શરૂઆત અને અંત માત્ર પાણીમાં જ હોય છે. 
 
પાણીને તર્ક અને જ્ઞાનનું પ્રતીક ગણવામાં આવે છે. જળને ભગવાન ગણપતિ ગણવામાં આવે છે. પાણીમાં શ્રીહરિનો વાસ છે  જેથી તેઓ નારાયણ કહેવાય છે.
 
માનવામાં આવે છે કે જ્યારે જળમાં દેવ પ્રતિમાઓનો વિસર્જીત કરાય છે તો દેવતાઓનો અંશ મૂર્તિમાંથી નીકળી પોતાના લોકમાં જાય છે એટલે પરબ્રહ્મમાં લીન થઈ જાય છે.  આ જ કારણ છે કે મૂર્તિઓને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments