Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવાર માટે જ્યોતિષના નાના-નાના 5 ઉપાય

Webdunia
શનિવાર, 12 ઑગસ્ટ 2017 (09:41 IST)
શનિવારે શનિ અને હનુમાનજીના પૂજન ખાસ રૂપથી કરાય છે. જ્યોતિષ મુજબ શનિદેવની કૃપા મેળવા માટે શનિવાર શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કરેલ ઉપાયથી શનિના  દોષ શાંત થઈ શકે છે. માન્યતા છે કે હનુમાનના ભક્તોને શનિના અશુભ ફળોથી મુક્તિ મળે છે. આ કારણે લોકો શનિવારે હનુમાનજીની પૂજા કરે છે.



અહીં જાણો શનિવારે કરેલ નાના-નાના 5 ઉપાય 
 
1. દરેક શનિવારે સવારે-સવારે સ્નાન કરીને નિવૃત થઈ તેલના દાન કરો. એના માટે એક વાટકીમાં તેલ લો અને એમાં પોતાના ચેહરા જોઈ લો , પછી તેલના દાન કોઈ જરૂરતવાળા માણસને કરો. 
 
2. શનિદેવને તેલ અર્પિત કરો અને પૂજન કરો. શનિદેવને નીલા પુષ્પ ચઢાવો. 
 
3. પીપળને જળ ચઢાવો. પૂજા કરો અને સાત પરિક્રમા કરો. 
 
4. સૂર્યાસ્તના સમયે કોઈ એવા પીપળના પાસે દીપક પ્રગટાવો જે સુનસાન સ્થાન પર હોય કે કોઈ મંદિર પર સ્થિત પીપળ પાસે પણ દીપક પ્રગટાવી શકો છો. 
 
5. હનુમાનજીને સિંદૂર અને ચમેલીના તેલ ચઢાવો. હનુમાન ચાલીસાના પાઠ કરો. 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments