Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિદોષ નિવારણ માટે શુ કરશો ?

Webdunia
શનિવાર, 24 ઑગસ્ટ 2013 (14:38 IST)
P.R
શનિદોષથી પીડિત જાતકોએ ભગવાન શિવ, સૂર્ય, હનુમાનજીની આરાધના કરવી જોઈએ. ભગવાન શિવ, સૂર્ય અને હનુમાનની આરાધના કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે અને શનિની પીડા શાંત થઈ જાય છે.

શનિ દોષ નિવારણ માટે નિત્ય ભગવાન શિવના પંચાક્ષર મંત્ર 'ૐ નમ: શિવાય'નો જપ કરવો જોઈએ અને મહામૃત્યુંજય મંત્ર ‘‘ૐ ત્રયમ્‍બકં યજામહે । સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ । ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ । મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।। કરવો જોઈએ.

આ ઉપરાંત સૂર્ય નારાયણના 'ૐ ઘૃણિ સૂર્યાય નમ: મંત્રનો જાપ અને 'આદિત્ય હૃદય સ્તોત્ર'નો સવારે પાઠ કરવો જોઈએ.

હનુમાનજી બનાવે બગડેલા કામ : શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે અને મંગળવારે મહાવીર હનુમાનજીની આરાધના કરો. 'ૐ હનુમતે નમ"' મંત્રનો જાપ કરવો જોઈએ. નિત્ય 'હનુમાન ચાલીસા' અને 'સુંદરકાંડ' નો પાઠ કરવાથી અશુભ સમયમાં અશુભ પ્રભાવોમાં ચોક્કસ કમી જોવા મળે છે.

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

Show comments