Dharma Sangrah

શનિદેવને ખુશ કરવા હોય તો ખવડાવો કાગડાને ગુલાબજાંબુ

Webdunia
શનિવાર, 11 જુલાઈ 2015 (15:25 IST)
જો કોઈ માણસની કુંડળીમાં શનિ અશુભ કે નીચ સ્થાનમાં બેસ્યા  હોય અને અશુભ ફળ આપી રહ્યા હોય તો શનિની સેવા કરવી  જરૂરી થઈ જાય છે. શનિદેવને પ્રસન્ન કરવાના ઘણા રાસ્તા શાસ્ત્રોમાં જણાવ્યા છે. શનિને ખુશ કરવાના કેટલાક ઉપાય તો એટલા સરળ છે  જેને કરવું દરેક માટે સરળ હોય છે.

 જો કાગડાઓને શનિવારના દિવસે ગુલાબજાંબુ ખવડાવવામાં આવે તો શનિદેવની કૃપા મળી શકે છે.

આ રીતે હાથીની સેવા કરવાથી પણ શનિદેવથી સકારાત્મક અસર મળી શકે છે. હાથીનો  કાળા રંગ હોય છે. આથી એની સેવા કરવી લાભપ્રદ ગણાય છે. આમ તો શનિવારે ગરીબોને ભોજન કરાવવાથી પણ શનિદેવ તરત જ પ્રસન્ન થઈ જાય છે.

દરેક શનિવારે શનિદેવની પ્રતિમાને તેલથી સ્નાન કરાવો.  એક વાટકી તેલ નાખી એમાં પોતાનું મોઢુ જોઈ એને દાન કરી દો. આનાથી પણ શનિદેવ ખુશ થાય છે. શનિ મંદિરમાં જઈને શનિ ચાલીસા વાંચવાથી પણ શનિદેવના પ્રકોપથી બચી શકાય છે. જ્યોતિષી કહે છે કે શનિવારના દિવસે અગિયાર વાર દશરથકૃત શનિ  સ્ત્રોતના પાઠ કરવાથી શનિની સાઢેસાતી અને ઢૈય્યાના અશુભ ફળોમાં કમી આવે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

વધુ જુઓ..

નવીનતમ

Veer Bal Diwas 2025 date: વીર બાલ દિવસ 2025 માં ક્યારે છે, વીર બાલ દિવસ કેમ ઉજવાય છે, શુ છે સાહિબજાદાની શહીદીનો ઈતિહાસ

Christmas- નાતાલ વિશે આટલી વાતો જાણો છો ?

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Vinayak Chaturthi 2025: આ વિધિથી વિનાયક ચતુર્થીની પૂજા કરો, જાણો ભગવાન ગણેશને શું અર્પણ કરવું.

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

Show comments