Biodata Maker

વસંત પંચમી પર બની રહ્યા છે શુભ સંયોગ

વસંત પંચમી પર બની રહ્યા છે શુભ સંયોગ

Webdunia
મંગળવાર, 9 ફેબ્રુઆરી 2016 (15:09 IST)
માં સરસ્વતીની આરાધનાના પર્વ વસંત પંચમી 12 ફેબ્રુઆરીને ઉજવશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ અને અમૃત યોગ પણ બની રહ્યા છે એમાં માં સરસ્વતીની કૃપા માટે પૂજન સાથે નવા કાર્યોની શરૂઆત પણ કરી શકશે.଒
 
માઘ શુક્લ પક્ષની પંચમીને માં સરસ્વતી ઉત્પતિના દિવસ ગણાય છે. આતિથિને વસંત પંચમીના રૂપમાં ઉજવાય છે. આ વર્ષે 12 ફેબ્રુઆરીને પડી રહ્યા આ પર્વને ખાસ સંયોગ બની રહ્યા છે. એમાં સર્વાથ સિદ્ધિ અને અમૃત યોગ શામેળ છે. આથી પૂજા અર્ચના સાથે નવા કાર્યોની શરૂઆત કરતા અને લગ્ન માટે પણ આ તિથિને મંગળકારી ગણી રહ્યા છે. આ અવસરે મંદિર શાળાઓ અને કાલેજોમાં અને બીજા સંસ્થાનોમાં સરસ્વતીની પૂજા થશે. એની સાથે જ શિક્ષાના બીજા શુભ કાર્યોની પણ શરૂઆત થશે. 
 
વસંત પંચમીને અક્ષય મૂહૂર્ત રહે છે આથી આ દિવસે ઘણી સંખ્યામાં લગ્ન પણ થશે 
 
અને હોળીનો પર્વની શરૂઆત એ દિવસથી જ થઈ જશે. 
 
વસંત પંચમી ના જ દિવસે બાળકોને અક્ષર જ્ઞાન આપે છે આથી આ દિવસે પણ બાળક્ને કલમ પકડાવી અક્ષર જ્ઞાનની શરૂઆત કરાશે અને માં સરસ્વતીની પૂજા કરશે.  
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

વધુ જુઓ..

નવીનતમ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

Show comments