Webdunia - Bharat's app for daily news and videos

Install App

માથા પર લગાડો આ તિલક , કરી લો કોઈને પણ વશમાં

માથા પર લગાડો આ તિલક
Webdunia
મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (19:38 IST)
ભારતીય જ્યોતિષના કાલપુરૂષ સિદ્ધાંત મુજબ કુંડળીના પાંચમો ભાવ પ્રેમને સંબોધિત કરે છે અને કુંડળીના સાતમો ભાવ વિપરીત લિંગને આકર્ષિત કરવામાં સહાયક હોય છે અને કુંડળીના લગ્ન પોતાને આકર્ષણમાં પ્રભાવશીલતા લાવે છે. 

 
આ ત્રણે ભાવમાં જો કોઈ ભાવના સ્વામી કે કોઈ પણ ભાવના સ્વામી બલહીન હોય અને ઉપયુક્ત ત્રણે ભાવમાં જો ક્રૂર ભાવમાં જો કોઈ ક્રૂર ગ્રહની છાયા કે દ્ર્ષ્ટિ પડી રહી હોય કે  ક્રૂર ગ્રહ આ ત્રણે ભાવમાં બેસ્યા હોય તો માણસની પ્રભાવશીલતા અને આકર્ષણમાં કમી આવે છે. 
 
તંત્ર જ્યોતિષ મુજબ થોડા એવા ઉપાય જણાવી રહ્યા છે જેને કરીને માણસ કોઈને પણ વશમાં કરી શકે છે. આ લેખના માધ્યમથી અમે રાશિ મુજબ જણાવી રહ્યા છે કે કયું તિલક લગાવીમે કોઈને વશમાં કરી શકે છે. 
મેષ- લાલ ચંદનનો તિલક 
 
વૃષ- ગૌલોચનના તિલક 
 
મિથુન -ઈત્રનો તિલક 
કર્ક- સફેદ ચંદનનો તિલક 
 
સિંહ - કેસરનો તિલક 
 
કન્યા- કસ્તુરીનો ઈત્ર 
 
તુલા- ચમેલીનો ઈત્ર 
 
વૃશ્ચિક - સિંદૂરનો તિલક 
 
ધનુ- પીળા ચંદનના તિલક 
 
મકર- રાતરાનીના ઈત્રના તિલક 
 
કુંભ- ચંદનના ઈત્રના તિલક 
 
મીન- હળદરના તિલક 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - અજાણી વ્યક્તિ સાથે મિત્રતા:

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments