તુલસીની પૂજાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. ધનની કોઈ કમી નથી રહેતી. આ પાછળ ધાર્મિક કારણ છે. તુલસીમા આપણા બધા પાપોનો નાશ કરવાની શક્તિ હોય છે. તેની પૂજા દ્વારા આત્મ શાંતિ પ્રાપ્ત થાય છે.
1. ભક્તિપૂર્વક તુલસી દળ ગ્રહણ કરવાથી મનુષ્ય જીવન મુક્ત થઈ જાય છે અને ગંગા સ્નાન કરવાનું ફળ મળે છે.
2. જે મનુષ્ય રોજ તુલસી દળથી શ્રી કૃષ્ણનુ પૂજન કરે છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ મેળવી લે છે.