પૌરાણિક શાસ્ત્રો મુજબ ભગવાન વિષ્ણુ જગતના પાલનહાર દેવતા છે. તેમનુ સ્વરૂપ શાંત અને આનંદમયી છે. રોજ ભગવાન શ્રીહરિ વિષ્ણુનુ સ્મરણ કરવાથી જીવનના બધા સંકટોનો નાશ થાય છે અને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુનુ સ્મરણ કરી ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો ફળદાયી છે.
અહી પાઠકો માટે રજુ કરીએ છીએ શ્રી હરિ વિષ્ણુના વિવિધ મંત્ર, જેનો જાપ કરી ધન-વૈભવ અને સંપન્નતા મેળવી શકાય છે.