Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો લાંબુ આયુષ્ય જોઈતુ હોય તો આટલા 5 કામ જરૂર કરો

Webdunia
શનિવાર, 12 એપ્રિલ 2014 (10:25 IST)
તમે સાંભળ્યુ હશે કે પહેલાના સમયમાં લોકો સો વર્ષથી પણ વધારે જીવતા હતા .  80-90 વર્ષ સુધી લોકો યુવાન રહી  ખાવા-પીવાનો અને જીવનનો આનંદ લેતા હતા.
 
પરંતુ ઉંમર હવે ઘટી ગઈ છે. 35 થી 40 વર્ષની ઉમરમાં વૃદ્ધાવસ્થાના સંકેતો દર્શાવવા શરૂ થાય છે. આવુ એ માટે છે કે પહેલાંના લોકોની દિનચર્યા શાસ્ત્રો પ્રમાણે હતી. 
 
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે. જે માણસ બ્રહ્મ મુહુર્તમાં ઉઠે છે. સૂર્યોદય પહેલાં ટોયલેટ અને સ્નાન ચોક્કસ સમયે કરે છે.
 
જે સમયસર ભોજન કરે છે અને સમયસર ઊંઘે છે. તેમનું આયુષ્ય લાંબુ હોય છે. આ પાંચ નિયમો ઉપરાંત એ પણ ધ્યાન રાખો કે દરરોજ સ્નાન પછી સૂર્યનારાયણને જળ અર્પિત કરી સૂર્યને નમસ્કાર કરવા જોઈએ .
 
જે શાસ્ત્રોમાં ઉલ્લેખ કરેલા આ નિયમોનું હંમેશા પાલન કરે છે તે બીમાર પણ ઓછા થાય છે અને લાંબા સમય સુધી યુવાન અને દીર્ધાયુ રહે છે.   

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

Show comments