Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીવનના લક્ષ્ય માટે ધન કમાવવું કેટલું જરૂરી ?

જીવનના લક્ષ્ય માટે ધન કમાવવું કેટલું જરૂરી ?

Webdunia
શુક્રવાર, 23 મે 2014 (16:22 IST)
માનવ જીવનના 4 પુરૂષાર્થ ગણ્યા છે. આ ચાર છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ છે. પરંતુ આ ચારનું  હેતુ શું છે? 
ધર્મનો હેતુ મોક્ષ  છે.ધર્મના અનૂકૂળ આચરણ કરવું કોના માટે ? મુક્તિ માટે. 
 
અર્થથી ધર્મ કમાવવો, ધર્મથી અર્થ નથી કમાવવાનો. પૈસા માત્ર ઇચ્છાઓની પરિપૂર્ણતા માટે જ ન કમાશો. સારા કપડા હોય મોંઘા ઘરેણા હોય દુનિયાભરના ભૌતિક સાધનો હોય આ સર્વની જીવન માટે જરૂર છે. એમા કોઈ બેમત નથી પણ જીવનનું  લક્ષ્ય એ નથી કે ફક્ત આમા જ અટવાયા રહીએ. 
 
માત્ર ઇચ્છાઓની પરિપૂર્ણતા માટે જ ધન નથી કમાવવાનું. આપણે દાન કરી શકીએ એ માટે પણ ધન કમાવવાનું છે. આપણે એ ધનને પરમાર્થના કાર્યોમાં પરમાર્થમાં તેને લગાવી શકે તેના માટે પણ કમાવવું છે. નહિતર અર્થ, અનર્થનું   કારણ બની જશે. પૈસા પરમાર્થ તરફ પણ લઈ જશો અને આથી અનર્થ પણ થઈ શકે. આથી ધર્મનું ધ્યેય મુક્તિ છે, અર્થ નહી અને અર્થનો ધ્યેય ધર્મ છે, કામ નહી. 
 
કામનો ધ્યેય જીવનને ગતિમય રાખવાનો છે. કામનો ઉદ્દેશ્ય માત્ર ઇન્દ્રિયો વ્યસ્ત રાખવાનો નથી. કામ તો એ માટે છે કે જીવન આગળ વધે. મકાન,કપડાં,ખોરાક આ બધી જીવનની જરૂરિયાતોને પૂરી કરવા માટે પૈસા કમાવવા પડે છે. એ જ રીતે જીવનની જરૂરિયાત માટે કામ જરૂરી છે જેથી જીવન ચાલતુ રહે.  વંશ પરંપરા ચાલતી રહે.  

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments