Webdunia - Bharat's app for daily news and videos

Install App

આક્સ્મિક ઘટનાથી બચવું છે તો , ઘરમાં પ્રગટાવો કપૂર

Webdunia
બુધવાર, 30 સપ્ટેમ્બર 2015 (16:28 IST)
હિંદૂધર્મમાં પૂજા પાઠ પછી કપૂરથી દેવી-દેવતાઓની આરતી કરવાની પરંપરા છે. આરતીમાં કપૂરના પ્રયોગ કરવાની પરંપરા પાછળ આધ્યાત્મિક અબે વૈજ્ઞાનિક  કાએઅબ છિપાયેલા છે. 
 
1. કપૂર અતો સુગંધિત પદાર્થ હોય છે. એના દ્હનથી વાતાવરણ સુગંધિત થઈ જાય છે. જેનાથી વાતાવરણમાં સતોગુણની વૃદ્ધિ થાય છે અને મન સરળતાથી ભક્તિભાવમાં દૃઢ થઈ જાય છે. 
 
2. આરતી કરતા સમયે કપૂરની સુગંધથી ભગવાન પણ શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે અને સાધકની મનોકામના પૂર્ણ કરે છે. 
 
3. ધર્મગ્રંથો મુજબ કપૂર સળગાવવાથી દેવદોષ અને પિતૃદોષના નાશ થાય છે. 
 
4 વૈજ્ઞાનિક અનુસંધાઇ મુજબ સળગતા કપૂરની સુગંધમાં રોગ ફેલાવતાવાળા જીવાણુ વિષાનુ વગેરે નાશ કરવાની ક્ષમતા હોય છે જેથી રોગ ફેલાવતાના ભય નહી રહે છે. 
 
5. રાતે સૂતા સમયે કપૂર સળગાવતા ઉંઘ સારી આવે છે દરરોજ સવારે સાંજે કપૂર સળગાવવાથી ઘરમાં કોઈ આકસ્મિક ઘટના કે દુર્ઘટના નહી થાય. 
 
6. ઔષધિના રૂપમાં
* કપૂરના તેલ ત્વચામાં લોહીના સંચારને સહજ બનાવે છે. 
* આર્થરાઈટિસના દુખાવાથી રાહત મેળવવા કપૂરના તેલ કે મરહમ લગાવી શકાય છે. ૝
* કફના કારણે છાતીમાં બળતરા થતા કપૂર લગાડો. 
 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments