Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 કામ જેને રાતના સમયે નહી કરવા જોઈએ

Webdunia
સોમવાર, 21 માર્ચ 2016 (14:28 IST)
શાસ્ત્રો અને પુરાણોમાં દિવસ અને રાત્રે માટે જુદા-જુદા કામ જણાવ્યા છે. એમાં પણ આ નિર્દેશ આપ્યા છે કે કયું કામ ક્યારે કરવા જોઈ. આ બધા નિયમ આ રીતે બનાવ્યા છે જે કોઈના કોઈ રીતે માણસ માટે લાભકારી છે. એમાં આ પણ જણવ્યા છે કે એવા કામ છે જે રાતના સ્માયે ન કરવા જોઈએ આવો જાણીએ એના વિશે 
 
રાત્રેમાં છોકરીઓને વાળ ખોલીને નહી રાખવા જોઈએ આથી પ્રતિકૂળ અસર થાય છે. માનવું છે કે ખુલ્લા વાળમાં  નકારાત્મક ઉર્જા સરળ અતાથી પ્રવેશ કરે છેૢ આથી સૂતા પહેલા વાળને બાંધી લેવા જોઈએ. 
 
ચાર રાસ્તા પર જે સ્થાન પર ચાર રસ્તા મળતા હોય તે સ્થાન પર રાતમાં નહી જવા જોઈ. અહી નકારાત્મક ઉર્જા જલ્દી પ્રભાવ કરે છે. ખાસ કરીને તમે જોયા હશે કે રાત્રે લોકો ચાર રસ્તા પત ટોના ટોટકા કરે છે. આથી અહીં મોડી રાત્રે સુધી  નહી રહેવું જોઈએ. 
 
રાતના સમયે કોઈ પુરૂષ બીજી મહિલા થી અને મહિલા બીજા પુરૂષ સાથે એકલામાં ન મળવા જોઈએ. આ સમયે કોઈ ખરાબ ટેવ વાળા લોકોથી પણ સંપર્કમાં નહી રહેવા જોઈએ. કારણ કે આ બન્ને જ બદનામી અને તમને નુક્શાન પહોંચાડે છે. 
 
વિષ્ણું પુરાણમાં જણાવ્યા છે કે રાતના સમયે ભૂલીને પણ શમશાનની આસ-પાસ નહી જવા જોઈએ . એના કારણ છે કે શમશાનની આસ-પાસ નકારત્મક ઉર્જા વધારે સક્રિય રહે છે. નકારાત્મક ઉર્જાના અસર તમે પણ પ્રભાવિત કરી શકે છે અને તમને નુકશાન પણ થઈ શકે છે. 
 
ઘણાલોકો રાતને સૂતા પહેલા ડિયો કે પરફ્યૂમ લગાડે છે . એનાથી નકારાત્મક શક્તિઓ તમરી તરફ આકર્ષે છે આથી કહેવાય છે કે રાત્રે હાથ પગ ધોઈને ભગવાનના ધ્યાન કરીને સૂવા જોઈએ. 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments