Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૈસાની પરેશાનીથી છુટકારો મેળવવા માટે મંગળવાર અને શનિવારે કરો હનુમાનજીના આ ઉપાય

Webdunia
ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (16:40 IST)
હનુમાનજીને સાચા મનથી યાદ કરતા તે પોતાના ભક્તો પર જલ્દી પ્રસન્ના થઈ જાય છે. તેમની પૂજા માટે મંગળવારે અને શનિવારનો દિવસ ખાસ હોય છે. આ બંને દિવસે તેમની પૂજા કરવાથી વિશેષ્ટ ફળ મળે છે. અહી થોડા ઉપાય આપવામાં આવ્યા છે. જેનો પ્રયોગ કરીને હનુમાનજીની કૃપા સાથે સાથે સુખ અને ધનની કમી રહેતી નથી. 
 
- મંગળવાર અને શનિવારે બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને પીપળાના ઝાડના 11 પાન તોડો. ધ્યાન રાખો કે પાન પૂર્ણ હોવા જોઈએ.. ક્યાયથી પણ ખંડિત ન હોય તેનુ ધ્યાન રાખો. સ્વચ્છ જળથી તેને સાફ કરીને કંકુ, અષ્ટગંધ અથવા ચંદને મિક્સ કરીને પાન પર શ્રી રામ લખો અને આ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરતા રહો. નામ લખ્યા પછી આ પાનની માળા બનાવી લો. આવુ કરવાથી પૈસાની તંગીથી છુટકારો મળે છે. 
 
- બનારસી પાન અર્પિત કરો. આ પાનને ચઢાવવાથી બળ બુદ્ધિ અને વિદ્યાની કૃપા થાય છે. 
- રોજ રામાયણ અને શ્રીરામચરિત માનસનો પાઠ કરવાથી હનુમાનજીના વિશિષ્ટ પ્રેમની પ્રાપ્તિ થાય છે. 
- મંગળવારની સાંજે કેવડાનુ અત્તર અને ગુલાબની માળા હનુમાન મંદિરમાં જઈને અર્પિત કરો. 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments