Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિનાયકી ચોથની પૂજા વિધિ

Webdunia
રવિવાર, 3 જુલાઈ 2022 (10:47 IST)
વિનાયકી ચોથની પૂજા વિધિ
આ દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી લો.
સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં દીપ પ્રગટાવો.
શકય હોય તો આ દિવસે વ્રત પણ રાખો.
ગણેશ ભગવાનનો ગંગાજળથી અભિષેક કરો.
ભગવાન ગણેશને ફૂલ અર્પિત કરો.
ભગવાન ગણેશને દૂર્વા પણ અર્પિત કરો. ધાર્મિક માન્યતાઓ મુજબ દૂર્વા ચઢાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન હોય છે.
ભગવાન ગણેશને સિંદૂર લગાવો.
ભગવાન ગણેશનો ધ્યાન રાખો.
ગણેશજીને ભોગ પણ લગાવો. તમે ગણેશજીને મોદક કે લાડુઓનો ભોગ પણ લગાવી શકો છો.
આ વ્રતમાં ચાંદની પૂજાનો પણ મહત્વ હોય છે.
સાંજે ચાંદના દર્શન કર્યા પછી જ વ્રત ખોલો.
ભગવાન ગણેશની આરતી જરૂર કરવી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં બનાવો સ્ટફ્ડ કારેલા, તેનો સ્વાદ એટલો સરસ કે બધાને ભાવશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

વધુ જુઓ..

નવીનતમ

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

આગળનો લેખ
Show comments