વટ સાવિત્રી વ્રતની શુભેચ્છાઓ- વટ સાવિત્રી વ્રત પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે ઉજવે આવે છે. એવી માન્યતા છે કે વટ સાવિત્રી વ્રત રાખવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રતમાં આટલી શક્તિ છે કે મહિલા તેમના પતિના પ્રાણ યમરાજથી પણ લઈને આવી જાય છે જેમ સાવિત્રીએ સત્યવાન માટે કર્યુ તેથી વટ સાવિત્રી વ્રત પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે ઉજવે આવે છે. એવી માન્યતા છે કે વટ સાવિત્રી વ્રત રાખવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
વટ સાવિત્રી વ્રતની
અખંડ સૌભાગ્યવતી બહેનો ને
હાર્દિક શુભેચ્છાઓ
વટ સાવિત્રી વ્રતની અખંડ સૌભાગ્યવતી બહેનો ને હાર્દિક શુભેચ્છાઓ
મેં વ્રત રાખ્યું છે માત્ર એક જ ઈચ્છા સાથે કે તું લાંબુ આયુ અને દરેક જન્મમાં તે મળે.
મેં વ્રત રાખ્યું છે
માત્ર એક જ ઈચ્છા સાથે
કે તમારી ઉમ્ર લાંબી હોય અને
તમે મને દરેક જન્મમાં મળો
વટ સાવિત્રી વ્રતની અખંડ સૌભાગ્યવતી બહેનો ને હાર્દિક શુભેચ્છાઓ