Dharma Sangrah

મકર સંક્રાતિ પર ખિચડી કેમ ખાવી જરૂરી છે ? જાણો શાસ્ત્ર મુજબ ચોખામાં ઉડદ દાળ જ કેમ મિક્સ કરવામાં આવે છે

Webdunia
સોમવાર, 9 જાન્યુઆરી 2023 (09:59 IST)
મકર સંક્રાતિ પર ખિચડી ખાવાનુ ખૂબ મહત્વ (makar sankranti me khichdi ka mahatva) છે.  એવુ માનવામાં આવે છે કે આ દિવસે ખિચડી ખાવાથી શરીરની અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે જે શનિ, રાહુ અને કેતુ જેવા  ગ્રહો સાથે જોડાયેલી હોય છે. પણ વિચારવાની વાત એ છે કે આ દિવસે ખિચડીમાં ફક્ત અડદની દાળ જ કેમ મિક્સ કરવામાં આવે છે. તેની પાછળ શુ કારણ છે અને શાસ્ત્ર તેને કંઈ વસ્તુઓ સાથે જોડીને જુએ છે આવો જાણીએ... 
 
કાળી અડદની દાળ (kali urad dal importance in mythology),અસલમાં શનિ દોષ સાથે જોડીને જોવામાં આવી છે. બીજી બાજુ ચોખાને સૂર્ય સાથે જોડીને જોવામાં આવે છે. શનિ સૂર્ય પુત્ર છે અને બંનેનુ મળવુ તમારા જીવનમાં સૂર્ય અને શનિનુ બેલેંસ પેદા કરે છે.  તેનાથી એક બાજુ જ્યા સૂર્યદેવ ખુશ થાય છે તો બીજી બાજુ શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. 
 
નવગ્રહોનો પ્રસાદ માનવામાં આવે છે આ ખિચડી 
 
આ ઉપરાંત મકર સંક્રાતિના દિવસે ખિચડી ખાવી નવગ્રહો સાથે પણ જોડાયેલ છે.  ઉલ્લેખનીય છે કે આ દિવસે ખિચડીમાં વપરાતી વસ્તુઓ ચોખા, અડદ, ઘી, હળદર, પાણી અને મીઠુ વગેરે જુદા જુદા ગ્રહો સાથે જોડાયેલા છે. તેનાથી તમામ પ્રકારના ગ્રહ દોષથી બચી શકાય છે. 
 
તો એટલ અમાટે જીવનમાં બેલેંસ બનાવવા અને માનસિક અને શારીરિક શાંતિ કાયમ રાખવા માટે ખિચડી ખાવી લાભકારી માનવામાં આવે છે. તો આ મકર સંક્રાતિ  એટલે 15 જાન્યુઆરીના દિવસે જ્યારે રવિવાર હશે તો આ દિવસે ખિચડી ખાવી તમારા હેલ્થ માટે લાભકારી સાબિત થઈ શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વધુ જુઓ..

નવીનતમ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

આગળનો લેખ
Show comments