Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિદોષ ઉપાય - દર શનિવારે આ ઉપાય કરવાથી દૂર થશે શનિ દોષ

Webdunia
શનિવાર, 10 જૂન 2023 (08:58 IST)
શનિદોષથી પીડિત જાતકોએ ભગવાન શિવ, સૂર્ય, હનુમાનજીની આરાધના કરવી જોઈએ. ભગવાન શિવ, સૂર્ય અને હનુમાનની આરાધના કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે અને શનિની પીડા શાંત થઈ જાય છે.
 
શનિ દોષ નિવારણ માટે નિત્ય ભગવાન શિવના પંચાક્ષર મંત્ર 'ૐ નમ: શિવાય'નો જપ કરવો જોઈએ અને મહામૃત્યુંજય મંત્ર ‘‘ૐ ત્રયમ્‍બકં યજામહે । સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ । ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ । મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।। કરવો જોઈએ.
 
આ ઉપરાંત સૂર્ય નારાયણના 'ૐ ઘૃણિ સૂર્યાય નમ: મંત્રનો જાપ અને 'આદિત્ય હૃદય સ્તોત્ર'નો સવારે પાઠ કરવો જોઈએ.
 
હનુમાનજી બનાવે બગડેલા કામ : શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે અને મંગળવારે મહાવીર હનુમાનજીની આરાધના કરો. 'ૐ હનુમતે નમ"' મંત્રનો જાપ કરવો જોઈએ. નિત્ય 'હનુમાન ચાલીસા' અને 'સુંદરકાંડ' નો પાઠ કરવાથી અશુભ સમયમાં અશુભ પ્રભાવોમાં ચોક્કસ કમી જોવા મળે છે.

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments