Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભક્તિ એટલે શુ ?

Webdunia
ગુરુવાર, 9 એપ્રિલ 2015 (15:25 IST)
જ્યારે ભક્તિ અન્નમાં પ્રવેશે  તો પ્રસાદ બને છે
જ્યારે ભૂખમાં પ્રવેશે તો તેને ઉપવાસ કહે છે
જ્યારે એ પાણીમાં 
પ્રવેશે તો તેને પંચામૃત કહે છે
જ્યારે તે પ્રવાસ પર નીકળે તો તેને તીર્થયાત્રા કહે છે
જ્યારે ભક્તિ સંગીતમાં પ્રવેશે તો તેને ભજન-કીર્તન કહે છે
જ્યારે તે લોકસંગીતમાં ઘુસે તો તેને લોકગીત કહે છે
જ્યારે ભક્તિ ઘરમાં 
પ્રવેશે છે તો  ઘર મંદિર બને છે
જ્યારે ભક્તિ કાર્યમાં ઉતરે તો તેને સેવા કહે છે
જ્યારે ભક્તિ માનવીમાં ઘુસે ત્યારે માણસાઈનું સર્જન થાય 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments