Webdunia - Bharat's app for daily news and videos

Install App

તુલસી વિવાહની પૂજા વિધિ અને મહત્વ

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2023 (06:28 IST)
Tulsi Vivah- તુલસી વિવાહ કરવાથી કન્યાદાન જેવું જ ફળ મળે છે અને મોક્ષના દ્વાર ખુલે છે. આ ઉપરાંત તુલસીજી અને શાલિગ્રામની કૃપાથી લગ્નમાં આવતા અવરોધો પણ દૂર થાય છે. વિવાહિત જીવનમાં પણ ખુશીઓ જળવાઈ રહે છે. 
 
- તુલસી વિવાહ માટે સૌથી પહેલા લાકડાના બાજોટ પર એક આસન પાથરો. 
- કુંડાને ઘેરુથી રંગી દો અને તુલસીજીને બાજોટ પર સ્થાપિત કરો.
- બન્ને બાજોટની ઉપર શેરડીથી મંડપ લગાવો. 
- હવે એક કળશમાં જળ ભરીને રાખો અને તેમાં પાંચ કે સાત કેરીના પાન લગાવીને પૂજા સ્થળ પર સ્થાપિત કરો. 
- પછી શાલિગ્રામ અને તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને કંકુ થી તિલ કરો. 
- તુલસી પર લાલ રંગની ચુનરી ચઢાવો. બંગડી, ચાંદલા વગેરેથી તુલસીનો શ્રૃંગાર કરો. 
- તે પછી કાળજી પૂર્વક બાજોટ સાથે શાલિગ્રામને હાથમાં લઈને તુલસીના સાત પરિક્રમા કરવી. 
- પૂજા પૂર્ણ થયા પછી તુલસી અને શાલિગ્રામની આરતી કરવી અને તેમનાથી સુખ સૌભાગ્ય ની કામના કરવી. 
સાથે જ પ્રસાદ બધામાં વહેંચવું. 
 
તુલસી વિવાહનુ મહત્વ 
માન્યતા છે કે તુલસી વિવાહ કરવાથી કન્યાદાનના સમાન ફળની પ્રાપ્તિ હોય છે. તેથી જો કોઈ વ્યક્તિની કન્યા ન હોય તો તેને તુલસી વિવાહ કરીને કન્યા દાનના પુણ્ય જરૂર કમાવવા જોઈએ. જે વ્યક્તિ વિધિ-વિધાનથી તુલસી વિવાહ કરે છે તેમને મોક્ષ પ્રાપ્તિના દ્વારા ખુલી જાય છે. સાથે જ તુલસી અને ભગવાન શાલિગ્રામના વિધિથી પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.  
 

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments