Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tulsi Vivah- તુલસી વિવાહ શુભ ઉપાય, જરૂર કરો આ કામ

Webdunia
રવિવાર, 6 નવેમ્બર 2022 (14:31 IST)
તુલસી વિવાહ શુભ ઉપાય જરૂર કરો આ કામ 
- આ દિવસે માતા તુલસીના વિવાહ ભગવાન શાલિગ્રામથી જરૂર કરાવો. તેનાથી તમને તુલસીની સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા મળશે.
- જે ઘરમાં દીકરીનો સુખ નથી તે લોકો તુલસી વિવાહ કરાવો તેનાથી તેને કન્યાદાનનો ફળ મળશે. 
- આ દિવસે ઘરમાં નાની ચાંદીનો તુલસીનો છોડ લાવવું ખૂબ શુભ ગણાય છે.
- તુલસી વિઆહ કર્યા પછી તે તુલસીનો દાન કરી નાખો અને ઘરમાં નવી તુલસી લાવીને લગાવો. 
- આ દિવસે તુલસીના છોડની નીચે દીવો જરૂર પ્રગટાવો. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા મળશે. 
- તુલસી વિવાહનો ફળ મેળવવા માટ્ટે તુલસીને લાલ રંગની ચુનરી જરૂર ચઢાવો. 
- આ દિવસે તુલસી માને યાદથી જળ ચઢાવો. 
- આ દિવસે મંદિર કોઈ માણસને તુલસી માનો દાન દાન કરવું જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુઅ અને મા લક્ષ્મીની કૃપા મળે છે. 
- આ દિવસે નાની છોકરીઓને ગળ્યું ખાવા માટે આપો. 
- તુલસીજીને શ્રૃંગારની બધી વસ્તુઓ ચઢાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

શું પીરિયડ્સના લોહીમાં દુર્ગંધ આવવી તે સામાન્ય છે

Moral Story - સોનેરી છાણની વાર્તા

Chocolate Day History & Significance - વેલેન્ટાઈન વીકમાં ચોકલેટ કેવી રીતે મીઠી યાદનો ભાગ બની ગઈ, જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ

Happy Propose Day Quotes in Gujarati - હેપી પ્રપોઝ ડે મેસેજ

વધુ જુઓ..

નવીનતમ

ઘરમાં આ 5 જગ્યાએ બાંધો નાડાછડી, ઘર, પરિવાર અને કરિયર સંબંધિત બધી સમસ્યાઓ થશે દૂર

Durgashtami 2025 Upay: માઘ દુર્ગાષ્ટમીના દિવસે કપૂર અને લવિંગથી કરો આ સરળ ઉપાય, પરિવારની બધી સમસ્યાઓ થશે દૂર

Bhutan King In Mahakumbh: કેસરિયા કપડામાં મહાકુંભ પહોચ્યા ભૂતાનના રાજા, સંગમમાં કર્યુ સ્નાન

Sri Narmadashtam - દેવાસુરા સુપાવની નમામિ સિદ્ધિદાયિની

માતા અન્નપૂર્ણા અને શંકરજીની વાર્તા

આગળનો લેખ
Show comments