Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tulsi remedy on Thursday- ગુરુવારે કરો આ તુલસીના ઉપાય, ધનનો ભરાશે ભંડાર

Webdunia
ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2022 (00:39 IST)
હિન્દુ ધર્મમાં કેટલાક વૃક્ષો અને છોડને દેવતા માનવામાં આવે છે અને તુલસીનો છોડ પણ તેમાંથી એક છે. જો તમે ઘરમાં તુલસીનો છોડ લગાવો છો તો ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. પરંતુ અઠવાડિયાના 7 દિવસમાં તુલસીના અલગ-અલગ ઉપાય કરવાથી તમને અલગ-અલગ લાભ મળે છે.

Tulsi Plant
જો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરવા માંગો છો તો ગુરુવારે તુલસીના છોડને પાણીમાં થોડું કાચું દૂધ મિક્સ કરીને અર્પિત કરવું જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. એટલું જ નહીં, આ કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weight Loss કરવા માટે સૂતા પહેલા દરરોજ કરો આ 4 સરળ કામ, જાડાપણું દૂર ભાગશે

Mehandi Vidhi- ગુજરાતી લગ્નમાં મહેંદી વિધિ

Tips To Pick Watermelon - દુકાનદાર તરબૂચને હાથથી મારીને કેમ ચેક કરે છે ? જાણો તરબૂચ લાલ અને મીઠુ નીકળે એ માટે શુ ધ્યાન રાખવુ

DIG, IG, SP અને SSP માં સૌથી શક્તિશાળી કોણ છે? પોલીસ અધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ જાણો

બટર રાઈસ

વધુ જુઓ..

નવીનતમ

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

ગુડી પડવો આપે છે આ 7 સંદેશ, દરેકે જરૂર શીખવા જોઈએ

Death astrology - પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે શા માટે શરૂ થાય છે મરણનું સૂતકનો સમય, જાણો તેનું મહત્વ અને નિયમો

Papmochani Ekadashi 2025: 25 માર્ચે પાપમોચની એકાદશી, આ શુભ મુહૂર્તમાં કરો ભગવાન વિષ્ણુની પૂજા

Fagun Amavasya 2025: ફાગણ અમાવસ્યાના દિવસે પિતરોને પ્રસન્ન કરવા જરૂર કરો આ કામ, પિતૃ દોષથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments