rashifal-2026

Tulsi Pujan Diwas- તુલસી પૂજા દિવસ ક્યારે ઉજવવામાં આવશે? જાણો તુલસી પૂજાનું મહત્વ અને નિયમો

Webdunia
બુધવાર, 24 ડિસેમ્બર 2025 (05:04 IST)
Tulsi Pujan Diwas- હિન્દુ ધર્મમાં તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી, આ પવિત્ર છોડને ઘરોમાં રોપવામાં આવે છે અને ધાર્મિક વિધિઓ સાથે પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો તેમના દિવસની શરૂઆત તુલસીને જળ અર્પણ કરીને અને દીવો પ્રગટાવીને કરે છે. દર વર્ષે તુલસી પૂજા દિવસ ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે 25મી ડિસેમ્બરે તુલસી પૂજાનો દિવસ ઉજવવામાં આવશે.

તુલસી પૂજન દિવસ
1. સવારે ઉઠ્યા પછી સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
2. આ પછી તુલસી માતાને જળ ચઢાવો.
3. હવે તેના પર સિંદૂર લગાવો અને લાલ કે ગુલાબી ફૂલ ચઢાવો.
4. આ પછી તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો.
5. તુલસી સ્તોત્રનો જાપ કરવાથી પણ ફાયદો થાય છે.
6. ત્યારપછી તમારે તુલસી માને મીઠાઈ અને ફળ અર્પણ કરવા જોઈએ.
7. માતા તુલસીના આશીર્વાદ તરીકે તમારે તુલસીના બીજની માળા પહેરવી જોઈએ.
 
તુલસી પૂજાનું મહત્વ
તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. સનાતન ધર્મમાં તુલસીની પૂજા માટે એક દિવસ અલગ રાખવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Rose Day 2026 : શા માટે ઉજવાય છે રોઝ ડે, પ્રેમના સપ્તાહને બનાવે છે ખાસ જાણો ઈતિહાસ અને મહત્વ

ઠંડું દૂધ પીવાથી શું થાય છે ? જાણો ઠંડુ દૂધ પીવાથી તમારી હેલ્થને ફાયદો થાય છે કે નુકશાન ?

Happy Rose Day Wishes - રોઝ ડે પર આ સુંદર મેસેજ મોકલીને તમારા પ્રિયતમને કહો હેપી રોઝ ડે

Rose Day Special- ગુલાબ નારિયેળના લાડુ કેવી રીતે બનાવશો

Happy Propose Day Shayari 2026 , Quotes: પ્રપોઝ ડે પર આ સુંદર શાયરીઓ દ્વારા કહો દિલની વાત

વધુ જુઓ..

નવીનતમ

Shaniwar Na Upay: ચિત્રા નક્ષત્ર અને શનિવારનો શુભ સંયોગ, આ ખાસ ઉપાયો કરવાથી જીવનની દરેક સમસ્યા થશે દૂર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Maha Shivratri 2026: રાશિ મુજબ કરો શિવજીની પૂજા, જાણો તમારી રાશિ માટે કયો અભિષેક છે શ્રેષ્ઠ

Maha Shivratri: મહાશિવરાત્રી પર ઘરે શિવલિંગની પૂજા કેવી રીતે કરવી? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ વિધિ

Maha Shivratri 2026: મહાશિવરાત્રીનું મહત્વ, પૂજા વિધિ અને જાણો શું છે ચાર પ્રહરની પૂજાનો સમય

આગળનો લેખ
Show comments