Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tuesday Remedies: હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે આ છે ખૂબ જ સરળ ઉપાય, આ ચમત્કારી ઉપાયોથી દૂર થશે દરેક સમસ્યા

Webdunia
મંગળવાર, 19 ડિસેમ્બર 2023 (07:48 IST)
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે બજરંગબલીની પૂજા અને કેટલાક જ્યોતિષીય ઉપાય કરવાથી ભક્તોના જીવનમાંથી દુ:ખ દૂર થાય છે અને જીવન ખુશહાલ બને છે, જાણો મંગળવારે કયા ઉપાયો કરી શકાય છે. 
 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે મંગળવારે નિયમિત પૂજા કરો. આ દિવસે મંદિરમાં હનુમાનજીના દર્શન કરો, યોગ ધ્યાન કરો, શ્રી રામના નામનો જાપ કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો અને હનુમાનજીના મંત્રોનો જાપ કરો.
 
હનુમાનજીને ગોળ અને ચણા અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી ભક્તોને આર્થિક લાભની સાથે દેવાથી મુક્તિ પણ મળે છે.

જો તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો અને તેમના આશીર્વાદ મેળવવા માંગો છો, તો પૂજામાં પ્રસાદ તરીકે લાડુ અથવા ચણાના લોટની બરફી ચઢાવો. આ વસ્તુઓ ચઢાવવાથી હનુમાનજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે.
 

સંબંધિત સમાચાર

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments